1. Home
  2. Tag "Scientists"

હરિયાણા કૃષિ યુનિવર્સિટી: વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત વટાણાના નવા રોગની શોધ કરી

નવી દિલ્હીઃ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વટાણાનો નવો રોગ અને તેના કારક બેક્ટેરિયમ કેન્ડીડેટસ ફાયટોપ્લાઝમા એસ્ટરિસ (16 SR 1)ની શોધ કરી છે. અમેરિકન ફાયટોપેથોલોજિકલ સોસાયટી (APS), USA દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત જર્નલ પ્લાન્ટ ડિસીઝ, જે છોડમાં નવા રોગોને ઓળખે છે, તેણે જર્નલમાં પ્રથમ સંશોધન અહેવાલ તરીકે સ્વીકારીને વૈજ્ઞાનિકો દ્વારા આ નવા રોગના અહેવાલને માન્યતા આપી છે. […]

મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત,આ બે વૈજ્ઞાનિકોને કરવામાં આવશે સન્માનિત

દિલ્હી: આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટાલિન કારીકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યું છે. આ બંનેને ન્યુક્લિયોસાઇડ આધારિત ફેરફારો સંબંધિત તેમની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની શોધોએ કોવિડ-19 સામે અસરકારક mRNA રસીના વિકાસને સક્ષમ બનાવ્યું છે. નોબેલ પુરસ્કાર એવા લોકોને […]

પાકિસ્તાન સરકારે ભારતના કર્યા વખાણ,કહ્યું – ઇસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર

ચંદ્રયાન-3 લેન્ડિંગના બે દિવસ બાદ પાકિસ્તાન સરકારે કરી પ્રશંસા કહ્યું- ઈસરોના વૈજ્ઞાનિકો વખાણના હકદાર દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ કરીને ઇતિહાસ રચ્યો છે. આ કારણે આખું વિશ્વ ભારતની કથા વાંચી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી બાદ હવે પાકિસ્તાન સરકારે પણ ભારતના વખાણ કર્યા છે. પાકિસ્તાની સરકારે કહ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકો […]

વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી ઈસરોની લેશે મુલાકાત,વૈજ્ઞાનિકો સાથે કરશે વાતચીત

બેંગલુરુ: ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર (વિક્રમ)નું સફળતાપૂર્વક ઉતરાણ કરવા અને ત્યાં રોવરને તૈનાત કરીને ઇતિહાસ સર્જવા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે બેંગલુરુ પહોંચશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આર અશોકે ગુરુવારે જણાવ્યું હતું કે, કર્ણાટક ભાજપ એક […]

એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?

હાલમાં એન્ટાર્કટિકામાં જે સ્થિતિ બની રહી છે તેને લઈને વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાય છે. સ્થિતિ એવી છે કે એન્ટાર્કટિકામાં આ વખતે રેકોર્ડ બ્રેક બરફ પીગળ્યો છે. જો કે દર વર્ષે ત્યા બરફ પીગળે છે પણ આ વર્ષે જે પ્રમાણમાં બરફ પીગળ્યો છે તે ચિંતાનો વિષય છે. આ વખતે જે પ્રમાણે બરફ પીગળ્યો છે તે 45 […]

2023 ના અંત સુધીમાં સૂર્ય ભયંકર પ્રકોપ બતાવશે,વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સૂર્યના કિરણો ધીમે ધીમે જીવલેણ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર સૂર્યના કિરણોનો હુમલો તેના અનુમાન કરતા ઘણો વધારે હશે. પરિસ્થિતિ જણાવી રહી છે કે આ વખતે સોલાર સ્ટોર્મ પૃથ્વીના જીવો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે સૂર્યનું તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. નિષ્ણાતોએ […]

વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી પર મળેલા પ્લાઝ્મા તરંગના સ્વરૂપની વિશેષતાઓનું પરિક્ષણ કરાયું

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક આયન સાયક્લોટ્રોન (EMIC) તરંગોને ઓળખી લેવામાં આવ્યાં છે, જે પ્લાઝ્મા તરંગોનું સ્વરૂપ છે. આ તરંગો કિલર ઇલેક્ટ્રોન [પ્રકાશની ઝડપની નજીકના ઇલેક્ટ્રોનની ગતિ, જે પૃથ્વી ગ્રહના રેડિયેશન બેલ્ટની રચના કરે છે] ના અવક્ષેપમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે આપણી તકનીક/ઉપકરણોમાં અવકાશમાં જન્મેલા છે. આ અભ્યાસ નીચી ભ્રમણકક્ષામાં […]

જીટીયુ અને ગુજરાત યુનિના 60 વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાંથી 75 સેટેલાઈટ લોન્ચ કરાશે. 75 માંથી 2 સેટેલાઈટ અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ISRO નાં સહયોગથી લોન્ચ કરશે. રાજ્યની બે સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ  GTU નાં 60 જેટલા વિદ્યાર્થીઓને ભારત સરકારના પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. […]

હવે પ્લાસ્ટિકના કચરાનો પણ નાશ કરી શકાશે,વૈજ્ઞાનિકોએ શોધ્યો રસ્તો

પ્લાસ્ટિકના કચરાને કરી શકાશે દૂર વૈજ્ઞાનિકોએ શોધ્યો રસ્તો જાણો કેવી રીતે થશે આ કામ વૈજ્ઞાનિકો દ્વારા સૌથી મોટા ચિંતાનો વિષય જે હોય તેમાં એક વિષય એ પણ છે કે વિશ્વમાં જે રીતે પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે તેને હવે દૂર કેવી રીતે કરવું, કારણ કે પ્લાસ્ટિક નથી પાણીમાં પીગળતું કે નથી જમીન પર નષ્ટ થતું, અને […]

પ્રાચીન કાળના તે 4 રહસ્યો,જેના રહસ્ય વૈજ્ઞાનિકો આજ સુધી ઉકેલી શક્યા નથી

પ્રાચીન કાળના તે 4 રહસ્યો વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા જાણો અહીં કેટલાક વણઉકેલ્યા રહસ્યો વિશે વિશ્વના રહસ્યોને સમજવું એટલું સરળ નથી.આવા અનેક કોયડાઓ છે, જે હજુ વણઉકેલાયેલી છે.ખાસ કરીને પ્રાચીન કાળના રહસ્યો,જેના વિશે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને અમુક હદ સુધી વૈજ્ઞાનિકો આમાં સફળ પણ થયા છે, પરંતુ હજુ પણ કેટલીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code