1. Home
  2. Tag "Scientists"

ચંદ્ર ઉપર ભવિષ્યની શક્યતાઓને શોધી રહ્યાં છે દુનિયાભારના વૈજ્ઞાનિકો

ચંદ્ર આપણી પૃથ્વીથી લગભગ 3,84,400 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ ચંદ્ર વિજ્ઞાનની પ્રયોગશાળા બની ગયો છે, જ્યાં ઘણા દેશો તેમના મિશન લોન્ચ કરી રહ્યા છે અથવા તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ અમેરિકા, રશિયા, ચીન અને ભારત જ એવા દેશો છે જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. હવે ભારત પાસે બીજું મિશન […]

બ્રહ્માંડમાં બ્લેક હોલની અંદર શું છે? વૈજ્ઞાનિકોએ કરી તપાસ

બ્લેક હોલ વિશે લોકોને જ્યારથી ખબર પડી છે ,ત્યારથી તેમના મનમાં ઉત્સુકતા જાગી છે કે આ બ્લેક હોલ છે શું? પણ હવે તમારી આતુરતા નો અંત આવી ગયો છે કેમ કે આપણા વૈજ્ઞાનિકોએ આ વિષેની માહિતી જાણી લીધી છે. તમને જણાવી દઈએ કે બ્લેક હોલમાં ઘણું અંધારું હોય છે,જે ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે. આ […]

નામિબિયા: વૈજ્ઞાનિકોને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળ્યાં

નવી દિલ્હીઃ નામિબિયામાં વૈજ્ઞાનિકોની એક ટીમને 40 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા વિશાળકાય પ્રાણીના અશ્મિ મળી આવ્યા. 2 ફૂટની ખોપરીના ટુકડાઓ, તીક્ષ્ણ શક્તિશાળી દાંત અને કરોડરજ્જુના સ્તંભ સહિત ચાર અવશેષો મળ્યાં છે. ટોઇલેટ સીટ જેવું માથું ધરાવતા પ્રાણી સલામન્ડર જેવા ટેટ્રાપોડ હતા અને તળાવોની નજીક રહેતા હતા. આ પ્રજાતિને ગિયાસિયા જીન્યા નામ આપવામાં આવ્યું છે. […]

ચીનના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે કાયમી ઉપચાર શોધયો

નવી દિલ્હીઃ ચીનના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ દર્દીની ડાયાબિટીસની થેરાપી દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. આ થેરાપીને ‘સેલ થેરાપી’ તરીકે ઓળખવામાં આવે છે. શાંઘાઈ ચાંગઝેંગ હોસ્પિટલ અને રેનજી હોસ્પિટલના ડોકટરો અને સંશોધકોની સંયુક્ત ટીમે આ સફળતા હાંસલ કરી છે. આ સંશોધન 30 એપ્રિલના […]

હરિયાણા કૃષિ યુનિવર્સિટી: વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત વટાણાના નવા રોગની શોધ કરી

નવી દિલ્હીઃ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વટાણાનો નવો રોગ અને તેના કારક બેક્ટેરિયમ કેન્ડીડેટસ ફાયટોપ્લાઝમા એસ્ટરિસ (16 SR 1)ની શોધ કરી છે. અમેરિકન ફાયટોપેથોલોજિકલ સોસાયટી (APS), USA દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત જર્નલ પ્લાન્ટ ડિસીઝ, જે છોડમાં નવા રોગોને ઓળખે છે, તેણે જર્નલમાં પ્રથમ સંશોધન અહેવાલ તરીકે સ્વીકારીને વૈજ્ઞાનિકો દ્વારા આ નવા રોગના અહેવાલને માન્યતા આપી છે. […]

મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત,આ બે વૈજ્ઞાનિકોને કરવામાં આવશે સન્માનિત

દિલ્હી: આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટાલિન કારીકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યું છે. આ બંનેને ન્યુક્લિયોસાઇડ આધારિત ફેરફારો સંબંધિત તેમની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની શોધોએ કોવિડ-19 સામે અસરકારક mRNA રસીના વિકાસને સક્ષમ બનાવ્યું છે. નોબેલ પુરસ્કાર એવા લોકોને […]

પાકિસ્તાન સરકારે ભારતના કર્યા વખાણ,કહ્યું – ઇસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર

ચંદ્રયાન-3 લેન્ડિંગના બે દિવસ બાદ પાકિસ્તાન સરકારે કરી પ્રશંસા કહ્યું- ઈસરોના વૈજ્ઞાનિકો વખાણના હકદાર દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ કરીને ઇતિહાસ રચ્યો છે. આ કારણે આખું વિશ્વ ભારતની કથા વાંચી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી બાદ હવે પાકિસ્તાન સરકારે પણ ભારતના વખાણ કર્યા છે. પાકિસ્તાની સરકારે કહ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકો […]

વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી ઈસરોની લેશે મુલાકાત,વૈજ્ઞાનિકો સાથે કરશે વાતચીત

બેંગલુરુ: ચંદ્રયાન-૩ મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર (વિક્રમ)નું સફળતાપૂર્વક ઉતરાણ કરવા અને ત્યાં રોવરને તૈનાત કરીને ઇતિહાસ સર્જવા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે બેંગલુરુ પહોંચશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આર અશોકે ગુરુવારે જણાવ્યું હતું કે, કર્ણાટક ભાજપ એક […]

એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?

હાલમાં એન્ટાર્કટિકામાં જે સ્થિતિ બની રહી છે તેને લઈને વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાય છે. સ્થિતિ એવી છે કે એન્ટાર્કટિકામાં આ વખતે રેકોર્ડ બ્રેક બરફ પીગળ્યો છે. જો કે દર વર્ષે ત્યા બરફ પીગળે છે પણ આ વર્ષે જે પ્રમાણમાં બરફ પીગળ્યો છે તે ચિંતાનો વિષય છે. આ વખતે જે પ્રમાણે બરફ પીગળ્યો છે તે 45 […]

2023 ના અંત સુધીમાં સૂર્ય ભયંકર પ્રકોપ બતાવશે,વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સૂર્યના કિરણો ધીમે ધીમે જીવલેણ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર સૂર્યના કિરણોનો હુમલો તેના અનુમાન કરતા ઘણો વધારે હશે. પરિસ્થિતિ જણાવી રહી છે કે આ વખતે સોલાર સ્ટોર્મ પૃથ્વીના જીવો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે સૂર્યનું તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. નિષ્ણાતોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code