1. Home
  2. Tag "Section 144"

યુપીના આ શહેરમાં કલમ 144 લાગુ લાગુ કરાઇ,જાણો શું છે કારણ

લખનઉ: મથુરાના ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે તહેવારો દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે કલમ 144 લાગુ કરી છે. આ કલમ 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે 21 સપ્ટેમ્બરના રોજ વ્રજરાજ, શ્રી દાઉજી મહારાજ બળદેવનો છઠ મહોત્સવ, 23મી સપ્ટેમ્બરે રાધાષ્ટમી, 28મી સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 23 ઓક્ટોબરે મહાનવમી અને  24 […]

અમરનાથ યાત્રા : સાંબા આંતરરાષ્ટ્રીય સરહદના એક કિલોમીટરની અંદર કલમ ​​144 લાગુ,રામબનમાં ડ્રોન પર પ્રતિબંધ

શ્રીનગર : અમરનાથ યાત્રાને કારણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની ભલામણ પર, જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય સરહદના એક કિમીના દાયરામાં કલમ 144 લાગુ કરી છે. એ જ રીતે, રામબનમાં પણ ફટાકડા અને ડ્રોનના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ […]

કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર ઉપર બિપરજોય વાવાઝોડુ ટકરાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 12 જૂનથી 16 જૂન […]

મુંબઈમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ

મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી 2 જાન્યુઆરી સુધી ઘણા નિયંત્રણો રહેશે લાગુ આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.આ અંતર્ગત સમગ્ર મુંબઈમાં પણ અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે.આ ઉપરાંત જાહેર સભાના પ્રદર્શન પર પણ […]

ઉત્તરપ્રદેશના આ શહેરમાં 28 ઓક્ટોબર સુધી ઘારા 144 લાગુ- આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા અનેક પ્રદર્શન પર પ્રતિબંધ

ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ 28 ઓક્ટોબર સુધી લાગુ રહેશે પ્રતિબંધ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પ્રશાસને શાંતિ જાળવી રાખવા એક મહત્વનો નિર્ણય લીધો છે, તાજેતરમાં એવી રહેલા તહેવારો જેવા કે  અનંત ચતુર્દશી, ચેહલુમ, નવરાત્રી, વિજયાદશમી, બારવફત, મહર્ષિ વાલ્મિકી જયંતિ, દીપાવલી વગેરેમાં શાંતિ જળવાી અને કોઈ ઘટના ન બને તે માટે સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરવાનો […]

કોવિડના પ્રકોપ વચ્ચે તામિલનાડુ બાદ મહારાષ્ટ્રમાં પણ આકરા નિયંત્રણો, કલમ 144 લાગુ, શાળાઓ પર રહેશે બંધ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા લેવાયો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રમાં આજથી કલમ 144 લાગુ તે ઉપરાંત શાળાઓ પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં દિલ્હી બાદ સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા તેમજ નિયંત્રણો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં જે વિવિધ નિયંત્રણો લાગૂ […]

આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને નોઈડામાં 30 ઓગસ્ટ સુધી કલમ 144 લાગુ કરાઈ 

નોઈડામાં કલમ 144 લાગુ કરાઈ ઓગસ્ટ મહિનાનો તહેવારોને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય   દિલ્હીઃ- સમગ્ર દેશઘરમાં કોરોના મહામારીએ કહેર ફેલાવ્યો હતો. ત્યારે દેશની રાજઘાની દિલ્હીમાં પણ કોરોનાએ આંતક મચાવ્યો હતો, જો કે હાલ તેમાં રાહત જોવા મળી રહી છે,જેને લઈને અનેક પાબંધિઓમાં ઠૂટછાટ આપવામાં આવી છે, જો કે આવતા મહિના ઓગસ્ટમાં અનેક તહેવારો આવતા હોવાથી […]

ઉત્તરપ્રદેશ: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા નોઇડામાં 144ની કલમ લાગૂ કરાઇ

ઉત્તર પ્રદેશના નોઇડા વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા લેવાયો નિર્ણય નોઇડા વિસ્તારમાં વર્ષ 2021ની 2જી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ અંતિમ યાત્રામાં પણ માત્ર 20 લોકોને જ પરવાનગી અપાઇ નોઇડા: ઉત્તર પ્રદેશના નોઇડા વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે નોઇડા વિસ્તારમાં તત્કાળ અમલમાં આવે એ રીતે 144ની કલમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code