પેન્શન યોજના નાગરિક માટે સુરક્ષિત વૃદ્ધાવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતાઃ નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ “વિકસિત ભારત 2047” ના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ આર્થિક સ્વતંત્રતા અને નાણાકીય ગૌરવ આપણા વિકાસના મૂળભૂત આધારસ્તંભ હોવા જોઈએ તેમ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું . તેમણે ઉમેર્યું હતું કે પેન્શન યોજના એ દરેક નાગરિક માટે સુરક્ષિત વૃદ્ધાવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતા છે. તેઓ પેન્શન […]