1. Home
  2. Tag "security forces"

જમ્મુ-કાશ્મીરના સાંબામાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું, સુરક્ષા દળોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

J-K ના સાંબામાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું શનિવારે મોડી રાત્રે ડ્રોન જોયાનો લોકોનો દાવો   સુરક્ષા દળોએ શરુ કર્યું સર્ચ ઓપરેશન શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનની સરહદ નજીક ફરી એકવાર ડ્રોન જોવાની ઘટના સામે આવી છે.સાંબાના માંગુ ચક ગામના લોકોએ શનિવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ડ્રોન જોયો હોવાનો દાવો કર્યો હતો.તેણે તરત જ પોલીસને આ માહિતી આપી.આ […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો એલર્ટ પર છે, જ્યારે આતંકવાદીઓ માથું ઉંચકવાની કોશિશ કરતા જોવા મળે છે.આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસો વચ્ચે કાશ્મીર ખીણમાં એન્કાઉન્ટરની ઘટનાઓ પણ સામે આવી રહી છે.રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના […]

J-K: અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી,આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત એન-47 રાઈફલ સહિત અનેક હથિયારો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નિસાર ખાંડે તરીકે થઈ છે.તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો.તેની પાસેથી એન-47 રાઈફલ સહિત અનેક […]

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ,જૈશના બે આતંકીઓ ફસાયા હોવાની આશંકા 

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જૈશના બે આતંકીઓ ફસાયા હોવાની આશંકા જમ્મુ કાશ્મીરના કુલગામની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતોથી બચી રહ્યા નથી.અહીં કુલગામ જિલ્લાના દેવસર વિસ્તારના ચેયનમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર,આ સમયે પોલીસ અને સેનાએ આગેવાની લીધી છે.કુલગામ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના 2 થી 3 આતંકીઓ ફસાયા […]

જમ્મુ-કાશ્મીર:અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર અત્યાર સુધીમાં 2 આતંકીઓનો ઠાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હિંમતનો જડબાતોડ જવાબ આપ્યો છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે ત્રાસવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના બે દિવસ પહેલા જ જમ્મુના સુંજવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતી. આ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ માર્યા ગયા હતા. એક જવાન પણ શહીદ થયો હતો જ્યારે છ જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સવારે […]

જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

સુરક્ષા દળોને મળી મોટી સફળતા એન્કાઉન્ટરમાં એક આતંકીને કર્યો ઠાર સર્ચ ઓપરેશન શરૂ   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.અહીં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે,આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ […]

કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સીઆરપીએફએ એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 175 આંતકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે 19 જેટલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સીઆરપીએફના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 1લી માર્ચ 2021થી 16મી માર્ચ 2022 સુધીમાં 183 જેટલા […]

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા કુલગામમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ બે આતંકવાદીઓ ખાત્મો હથિયારો અને દારૂગોળો સહીત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરીએકવાર […]

BSF અને પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતમાં શાંતિ-સુરક્ષાનો અહેસાસ: હર્ષ સંઘવી

અમદાવાદઃ બીએસએફ, ગુજરાત પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતીઓ આજે શાંતિ-સુરક્ષાનો અહેસાસ કરી રહ્યાં છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’માં ભાગ લેનાર 75 સાયકલવીરોને હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કહ્યું કે, ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા બીએસએફ, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી, એસએસબી અને આસામ રાઈફલ્સના જવાનોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code