1. Home
  2. Tag "security forces"

જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

સુરક્ષા દળોને મળી મોટી સફળતા એન્કાઉન્ટરમાં એક આતંકીને કર્યો ઠાર સર્ચ ઓપરેશન શરૂ   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.અહીં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે,આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ […]

કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું અભિયાન, એક વર્ષમાં 175 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સીઆરપીએફએ એક વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 175 આંતકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે 19 જેટલા નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સીઆરપીએફના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 1લી માર્ચ 2021થી 16મી માર્ચ 2022 સુધીમાં 183 જેટલા […]

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા કુલગામમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ બે આતંકવાદીઓ ખાત્મો હથિયારો અને દારૂગોળો સહીત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરીએકવાર […]

BSF અને પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતમાં શાંતિ-સુરક્ષાનો અહેસાસ: હર્ષ સંઘવી

અમદાવાદઃ બીએસએફ, ગુજરાત પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતીઓ આજે શાંતિ-સુરક્ષાનો અહેસાસ કરી રહ્યાં છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’માં ભાગ લેનાર 75 સાયકલવીરોને હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કહ્યું કે, ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા બીએસએફ, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી, એસએસબી અને આસામ રાઈફલ્સના જવાનોની […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા જવાનો માટે ટાર્ગેટ કિલીંગ મોટો પડકાર

દિલ્હીઃ વર્ષ 2021માં સુરક્ષા એજન્સીઓ માટે ડ્રોન અને ટાર્ગેટ કિલિંગ એક મોટો પડકાર રહ્યો હતો. આ પડકાર નવા વર્ષમાં પણ ચાલુ રહેવાની શકયતા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેને મોટું હથિયાર બનાવ્યું છે. કાશ્મીરમાં હાઈબ્રિડ આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરીઓ, કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ […]

નાગાલેન્ડઃ મોન જિલ્લામાં થયેલી અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત

નાગાલેન્ડના મોનમાં ફાયરિંગ 6 લોકોના નિપજ્યા મોત સુરક્ષાદળોના વાહનોમાં આગ ચાંપતા ગ્રામજનો દિલ્હી: નાગાલેન્ડના મોન જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો દ્વારા કથિત રૂપથી કરવામાં આવેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા,જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ,આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  

આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ પુલવામાના કસબાયર રાજપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર સર્ચ ઓપરેશન શરૂ    શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થયું છે. બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસબાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, […]

જમ્મુ-કાશ્મીરઃ એક મહિનામાં સુરક્ષાજવાનોએ 20 આતંકવાદીઓને માર્યાં ઠાર

સુરક્ષા જવાનોએ આતંકીઓ સામે શરૂ કર્યું અભિયાન નવેમ્બરમાં પાંચ આતંકવાદીઓને ઠાર મરાયાં કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરાયાં દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદી પ્રવૃતિ અને નકસલવાદને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં 20 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ […]

શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણઃ લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઘેરાયો

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પંપોરમાં દ્રાંગબલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. સુરક્ષાજનોના નિશાના ઉપર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક સહિત બે આતંકવાદીઓ હોવાનું જાણવા મળે છે. અથડામણ વચ્ચે સામ-સામે ગોળીબારનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code