ઉપલેટામાં રેશનિંગના અનાજનો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ પકડાયું
ઉપલેટા મામલતદારે મોડી રાત્રે ખાનગી વાહનોમાં રેડ કરી, 18 લાખનો સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો, એક ફ્લેટમાં પણ અનધિકૃત જથ્થો રખાતા દરોડો પાડાયો રાજકોટઃ સસ્તા અનાજની દૂકાનો પર રેશનકાર્ડધારકોને બાયોમેટ્રિક્સ સહિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે, જેથી દૂકાનદારો બારોબાર રેશનિંગનું અનાજ ગ્રાહકો સિવાય અન્યને વેચી શકે નહી. પણ આમ છતાંયે રેશનિંગની દૂકાનોમાંથી કે પુરવઠાના […]