શાસનનો સાર લોકોની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવ અને સંવેદનશીલતામાં રહેલોઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ LBSNAA ખાતે 126માં ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય નાગરિક સેવા અધિકારીઓએ આજે (07 માર્ચ, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ અધિકારીઓને ભારતીય વહીવટી સેવામાં બઢતી અને પ્રવેશ બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમણે તેમની નવી ભૂમિકામાં પ્રેરણા આપવી જોઈએ અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું […]