1. Home
  2. Tag "serious illnesses"

વધુ પડતું ખાવાથી થઈ શકે છે આ 5 ગંભીર બીમારીઓ, જાણો બચવાના સરળ ઉપાયો

ક્યારેક, આપણે બધા સ્વાદની શોધમાં જરૂરિયાત કરતાં વધુ ખાઈએ છીએ. લોકો ઘણીવાર તહેવારો, પાર્ટીઓમાં અથવા તણાવને કારણે વધુ પડતું ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર વધુ પડતું ખાવાથી આપણું શરીર ધીમે ધીમે બીમાર થઈ શકે છે? આ આદત માત્ર વજન જ નહીં, પણ ઘણી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. • […]

કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત

શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું  મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. […]

સ્માર્ટફોનના સતત ઉપયોગથી થઈ શકે છે ગંભીર બીમારીઓ…

સ્માર્ટફોનનું વ્યસન આપણી શાંતિ માટે એક પડકાર બની ગયું છે. જેણે તમારી જોડાવા, કામ કરવાની અને આરામ કરવાની રીત બદલી નાખી છે. ફોન પર સતત એક્ટિવ રહેવાને કારણે તેની કિંમત ચૂકવવી પડે છે. જેમ કે તે ઊંઘ, માનસિક સ્વાસ્થ્ય અને અંગત સંબંધોને પણ અસર કરે છે. ખાસ કરીને યુવાનો અને યુવાન વયસ્કોમાં. સ્માર્ટફોનના વ્યસનને જાહેર […]

બજારમાં વેચાતા ચાઈનિઝ લસણથી થઈ શકે છે ગંભીર બિમારીઓ

બજારમાં વેચાતા ચાઈનિઝ લસણને કારણે તમારા શરીરમાં ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. તેનાથી આંતરડા અને કેન્સર જેવી બિમારી થઈ શકે છે. ભારતીય લસણની કળી ઝીણી અને નાની હોય છે જ્યારે ચાઈનિઝ લસણની કળીઓ મોટી તેને ફોલવામાં પણ સરળતા રહે છે. ચાઈનિઝ લસણમાં કેમિકલનો ઉપયોગ થાય છે જેને કારણે ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

ટોયલેટમાં બેસીને લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરો છો, તો ગંભીર બીમારીઓ થઈ શકે છે

ટોયલેટમાં તમારા ફોનનો ઉપયોગ કરવાથી પેશાબની નળીઓનો સંક્રમણ (યુટીઆઈ), ઝાડા અને આંતરડાના ચેપ જેવા સંક્રમણનું જોખમ વધી શકે છે. આ ચેપ E. coli, Salmonella અને C. difficile જેવા બેક્ટેરિયાને કારણે થઈ શકે છે જે તમારા ફોનમાં એકઠા થઈ શકે છે. ફોનને નુકસાન પહોંચાડ્યા વિના તેને સાફ કરવું મુશ્કેલ હોઈ શકે છે, તેથી નિયમિત સફાઈ અસરકારક […]

ખાલી પેટ ખજૂર ખાઓ, ગંભીર બીમારીઓ થશે દૂર!

હેલ્દી રહેવા માટે ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સારી ડાયટથી ઘણા પ્રકારની પરેશાનિઓ દૂર કરી શકાય છે. ઘણા ડ્રાય ફ્રૂટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાંથી એક ખજૂર છે, જેના ઘણા ફાયદા છે. એક્સપર્ટ અનુસાર, દરરોજ સવારે ખાલી પેટે માત્ર 3 ખજૂર ખાવામાં આવે તો જોરદાર ફાયદા થાય છે. ખજૂર ડાઈજેસ્ટિવ (પાચન) હેલ્થ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code