સુરેન્દ્રનગરમાં પાણીની વિકટ સમસ્યા, 15 જેટલી સોસાયટીના રહિશો રસ્તા પર ઉતર્યા
પખવાડિયાથી પાણી વિતરણમાં ધાંધિયાથી લોકો પરેશાન વઢવાણના શહેરી વિસ્તારોમાં 4 દિવસે અપાતું પાણી કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીને કારણે પાણીની સમસ્યા વિકટ બની છે. શહેરના 80 ફુટ રોડ પર આવેલી 10થી 15 સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની અનિયમિતતાથી લોકો ત્રાસી ગયા છે. આ ઉપરાંત વઢવાણના શહેરી વિસ્તારોમાં 3થી 4 દિવસે પાણી […]