પાલિતાણામાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય
શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવા છતાંયે મરામત કરાતા નથી. રોડ પર પડેલા ખાંડાઓમાં વરસાદી પાણી ભરાયા, કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં સાફ-સફાઈનો અભાવ, રોડ પર ઊભરાતી ગટરો, રોડ-રસ્તાઓની કંડમ હાલત અને પીવા માટે દૂષિત પાણી મળતુ હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરપાલિકાના સત્તાધિશોને નાગરિકોએ અનેકવાર રજુઆતો […]