1. Home
  2. Tag "shahbaz sharif"

શાહબાઝ શરીફ માર્ક રુબિયોને મળ્યા, ટ્રમ્પનો આભાર માન્યો, શું આ ભારત માટે તણાવનો વિષય છે?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત, પ્રાદેશિક શાંતિ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને ભારત-પાકિસ્તાન સ્થિરતા પર ચર્ચા થઈ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી હતી. રુબિયોએ શરીફ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ […]

પાકિસ્તાન વારંવાર સિંધુ નદીના પાણી માટે કરી રહ્યું છે વિનંતી, ભારતે શાહબાઝ શરીફ સામે મૂકી શરત

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરી દીધી, જેના પછી પડોશી દેશ પાણી પર નિર્ભર બન્યો. હવે તે વિશ્વના તમામ મંચો પર વિનંતી કરી રહ્યું છે કે ભારતે અમને સિંધુનું પાણી આપવું જોઈએ, પરંતુ ભારતે ફરી એકવાર પાકિસ્તાનને કડક જવાબ આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી ભારતની આતંકવાદ અંગેની ચિંતાઓનું […]

શાહબાઝ શરીફ અને મરિયમ નવાઝના મંત્રીઓએ આતંકવાદીઓને ગળે લગાવ્યા અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસુર જિલ્લામાં જે જોવા મળ્યું તેનાથી પાકિસ્તાન સરકાર અને લશ્કર-એ-તૈયબા વચ્ચેની મિલીભગતનું ચિત્ર દુનિયા સમક્ષ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું. આ કોઈ આરોપ નહોતો, પણ કેમેરામાં કેદ થયેલી તસવીરો હતી, જ્યાં પાકિસ્તાન સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને વક્તાઓ આતંકવાદના સૌથી ખતરનાક ચહેરાઓ સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા. પાકિસ્તાનના ખાદ્ય મંત્રી મલિક રશીદ અહેમદ […]

શાહબાઝ શરીફની ફરી ધમકી, કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ખતરનાક વળાંક લઈ શકે છે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (22 મે, ૨૦૨૫) પહેલગામ આતંકવાદી હુમલાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો અને કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ “ખૂબ જ ખતરનાક વળાંક” લઈ શકી હોત. ભારતે 6 મે, 2025 ના રોજ મોડી રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી માળખાઓનો નાશ કર્યો. ભારતની કાર્યવાહી બાદ, પાકિસ્તાને […]

ભારતે અમારા લશ્કરી હથિયારો અને સૈન્ય અડ્ડાઓનો નાશ કર્યો: શાહબાજ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું અને યુદ્ધવિરામ બાદ નાગરિકોને અભિનંદન આપ્યા. પાકિસ્તાને ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગઈકાલે મોડી રાત્રે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળ્યા. આ પછી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે […]

ભારતે પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક કરી

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટને બ્લોક કરી દીધું. શરીફની ચેનલ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલ સૌથી હાઇ-પ્રોફાઇલ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. શાહબાઝ શરીફની બ્લોક કરેલી પ્રોફાઇલમાં લખ્યું છે કે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. સરકાર તરફથી હટાવવાના અનુરોધ […]

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

પાકિસ્તાનઃ નવાઝ શરીફે ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફ પ્રધાનમંત્રી બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ તેમણે પીછેહઠ કરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-નવાઝ) વતી તેમના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના […]

પાકિસ્તાનમાં અનવર ઉલ હક બનશે કેરટેકર પીએમ,શહબાઝ શરીફના રાજીનામા બાદ લેવાયો નિર્ણય

દિલ્હી: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી ભંગ હોવાની સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નિવર્તમાન નેતા રાજા રિયાઝે કહ્યું કે અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ શહેબાઝ અને નેશનલ એસેમ્બલીમાં નિવર્તમાન વિપક્ષના નેતા (એનએ) રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક […]

પાકિસ્તાનના સૂર બદલાયાઃ પીએમ શહેબાઝ શરીફે કહ્યું, પાકિસ્તાન શબક શીખી ચૂક્યું છેઃ – પીએમ મોદીને પણ કરી આ અપીલ

શાહબાઝ શરીફએ પીએમ મોદીને કરી અપીલ કહ્યું પાકિસ્તાન સબક શીખી ચૂક્યું છે,હવે બેસીને વાત કરીએ દિલ્હીઃ- પાકિસ્તાનની હાલત હાલ ખૂબ કથળી રહી છે અહીં મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છે આર્થિક તંગીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે , લોટ મેળવવા માટે લોકો ફાફા મારી રહ્યા છે, ડુંગળી બટાકાના ભાવ સાતમાં આસમાને પહોંચી ચૂક્યા છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code