1. Home
  2. Tag "shahbaz sharif"

પાકિસ્તાનઃ નવાઝ શરીફે ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફ પ્રધાનમંત્રી બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ તેમણે પીછેહઠ કરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-નવાઝ) વતી તેમના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના […]

પાકિસ્તાનમાં અનવર ઉલ હક બનશે કેરટેકર પીએમ,શહબાઝ શરીફના રાજીનામા બાદ લેવાયો નિર્ણય

દિલ્હી: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી ભંગ હોવાની સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નિવર્તમાન નેતા રાજા રિયાઝે કહ્યું કે અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ શહેબાઝ અને નેશનલ એસેમ્બલીમાં નિવર્તમાન વિપક્ષના નેતા (એનએ) રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક […]

પાકિસ્તાનના સૂર બદલાયાઃ પીએમ શહેબાઝ શરીફે કહ્યું, પાકિસ્તાન શબક શીખી ચૂક્યું છેઃ – પીએમ મોદીને પણ કરી આ અપીલ

શાહબાઝ શરીફએ પીએમ મોદીને કરી અપીલ કહ્યું પાકિસ્તાન સબક શીખી ચૂક્યું છે,હવે બેસીને વાત કરીએ દિલ્હીઃ- પાકિસ્તાનની હાલત હાલ ખૂબ કથળી રહી છે અહીં મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છે આર્થિક તંગીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે , લોટ મેળવવા માટે લોકો ફાફા મારી રહ્યા છે, ડુંગળી બટાકાના ભાવ સાતમાં આસમાને પહોંચી ચૂક્યા છે, ત્યારે […]

પાકિસ્તાનની ઈસ્લામીક પાર્ટીએ શહબાઝ, ઈમરાન અને ઝરદારીની પરમાણુ બોમ્બ સાથે કરી તુલના

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામિક રાજકીય પાર્ટી જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાઝુલ હક્કએ દેશના હાલના અને પૂર્વ શાસકો સામે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે પીએમ શહબાજ શરીફ, પૂર્વ પીએમ ઈમરાનખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જગદારીને પરમાણુ બોમ્બથી પણ વધારે ખતરનાક ગણાવ્યાં હતા. એટલું નહીં ત્રણેય જણાએ કાશ્મીરને વેચી નાખ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. જેઆઈના પ્રમુખે એક […]

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને થયો કોરોના,ત્રીજી વખત સંક્રમિત મળી આવ્યા  

દિલ્હી:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી.તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા.ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ.તેમણે લોકોને અપીલ કરી છે કે,તેઓ વડાપ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે. આ […]

મિત્ર દેશો પણ પાકિસ્તાનને કટોરો લઈને ફરતા ભીખારી દેશ તરીકે જોવે છેઃ શહબાઝ શરીફ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ પૂરને કારણે હાલ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. આર્થિક મુશ્કેલીમાંથી નીકળી રહેલા પાકિસ્તાનને અગાઉ ચીન સહિત દુનિયાના અનેક દેશોએ આર્થિક મદદ કરી છે. દરમિયાન વડાપ્રધાન શહબાઝ શરીફે મિત્ર દેશ પણ પાકિસ્તાનને પૈસાની ભીખ માંગતા દેશ તરીકે ઓળખતા હોવાનું ચોંકાવનારુ નિવેદન કર્યું છે. […]

પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવેલા પ્રથમ પીએમ બન્યા ઈમરાન ખાન – શાહબાઝ શરીફની નવા પ્રધાનમંત્રી બનાવાની શક્યતાઓ

ઈમરાન ખાનની પ્રધાનમંત્રી પદ પરથી વિદાઈ નવા પીએમ તરીકે શહબાઝ શરીફની શક્યતાઓ વધી   દિલ્હીઃ- પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળો છવાયા હતા, ઈમરાન ખાનની સરકાર છેવટે ડૂબી ચૂકી છે, ત્યારે હવે પ્રધાનમંત્રી પદ પરથી ઈમરાન ખાનની વિજદાય બાદ નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે તે ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code