સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર અને પદ્મશ્રીથી સમ્માનિત 102 વર્ષિય શકુંતલા ચૌધરીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પદ્મશ્રીથી સમ્માનિત 102 વર્ષિય શકુંતલા ચૌધરીનું નિધન ગાંઘીવાદી શકુંતલા ચૌધરીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો દિલ્હીઃ- પદ્મશ્રીથી સમ્માનિત એવા તથા શકુંતલા દેવીએ 102 વર્ષની વયે ગુહાવટીના સરાનિયા આશ્રમમાં વિતેલા દિવસ રવિવારની રાતે અંતિમ શ્વાસ લીધા છે, જેઓ ગાંઘીવાદી વિચારઘારા ઘરાવતા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષથી તેમની સારવાર ચાલી રહી હતી તેઓ […]