1. Home
  2. Tag "Shanidev"

શનિદેવ પોતાના પિતા સૂર્ય સાથે આટલી તીવ્ર દુશ્મનાવટ કેમ રાખે છે? શું છે આ પાછળનું કારણ

ગ્રહોમાં ન્યાયાધીશ અને સૌથી ક્રૂર ગ્રહ કહેવાતા શનિદેવનું નામ સાંભળીને દરેક વ્યક્તિ કંપી જાય છે. હિંદુ ધર્મમાં તેમને એવા દેવતા કહેવામાં આવ્યા છે જે કર્મ પ્રમાણે ફળ આપે છે. જગતની દંડ પ્રણાલી ફક્ત શનિ મહારાજના હાથમાં છે. જેઓ ખરાબ કર્મો કરે છે તેમના માટે કોઈ ખેર નથી. આ દિવસે લોકો સાંજે સૂર્યાસ્ત પછી શનિદેવને સરસવના […]

શનિદેવની કૃપા બનાવી રાખવા શનિવારે કરો કામ

જ્યારે પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં સંકટ આવે એટલે સૌથી પહેલા તે શનિદેવને યાદ કરે છે અને પ્રાર્થના કરે છે કે શનિદેવ તેમના પર કૃપા વરસાવે, પણ શનિદેવની કૃપા બનાવી રાખવા માટે કેટલાક ઉપાય છે જેને અનુસરવામાં આવે તો શનિદેવ મહારાજ સાચેમાં કૃપા કરે છે અને દરેક તકલીફોને પણ દુર કરે છે. એવું માનવામાં આવે છે […]

શનિવારે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરો,નહીં તો શનિદેવ ક્રોધિત થઈ જશે

શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો શનિદેવ તમારી પૂજા-આરાધનાથી પ્રસન્ન થાય તો તમારું બગડેલું નસીબ પણ તરત ચમકી જશે. આ દિવસે શનિદેવની સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. શનિદેવ આપણા જીવનમાં સારા કાર્યોનું ફળ અને ખરાબ કાર્યોની સજા આપવાનું કામ કરે […]

ન્યાયના દેવતા શનિદેવને પ્રિય છે આ છોડ,ઘરમાં લગાવવાથી બદલાઈ જશે ભાગ્ય

હિંદુ ધર્મમાં આવા અનેક વૃક્ષો અને છોડ છે જેને અત્યંત પૂજનીય માનવામાં આવે છે.આ છોડમાં ભગવાનનો વાસ છે.કોઈપણ દેવી-દેવતાની કૃપા મેળવવા માટે આ છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.શમી છોડ એ શુભ છોડમાંથી એક છે.શમીનો છોડ ન્યાયના દેવતા શનિદેવ અને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે.તેને ઘરમાં લગાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય […]

જુલાઈ મહિનામાં ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય,થશે શનિ ઘૈયાનો અંત

ન્યાયના દેવતા શનિદેવને કર્મોનું ફળ આપનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. જે વ્યક્તિ સારા કાર્યો કરે છે, તે વ્યક્તિ પર તેની અસીમ કૃપા વરસાવે છે, જ્યારે તે જ સમયે જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે તેને સજા આપે છે. 12મી જુલાઈના રોજ શનિ […]

આ બે રાશિઓ કરો શનિદેવની પૂજા, દેવતા કરશે ન્યાય

આ બે રાશિઓ કરો શનિદેવની પૂજા 14 મેના રોજ એક બની રહ્યો છે સંયોગ ન્યાય દેવતાની બનશે કૃપા શનિદેવને ન્યાયની મૂર્તિ માનવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ પણ શનિદેવના કોપથી બચી શક્યા નથી.ભગવાન શનિની સાઢેસતી અને શનિ ધૈયા ખૂબ જ કષ્ટદાયક માનવામાં આવે છે. શનિદેવ પોતાના ભક્તોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે.તેમને ન્યાયના […]

શનિવારે પીપળાની પૂજા કરવાથી જીવનમાં આવે છે સકારાત્મક બદલાવ

શનિવારે કરો આ ઉપાય તો ખુલશે સફળતા અને ધન આગમનના દ્વાર તમામ પરેશાનીઓમાંથી મળશે મુક્તિ પીપળાને પૂજનીય વૃક્ષ માનવામાં આવે છે.ગીતામાં ભગવાન કૃષ્ણે આ વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે.એવું કહેવાય છે કે,જો પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો નારાયણ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ 33 કરોડ દેવતાઓ, પૂર્વજો વગેરેની કૃપા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code