1. Home
  2. Tag "Shankarsinh"

બાગેશ્વર બાબાના નામે ભાજપ માર્કેટિંગ કરે છે, ધર્મના નામે ધતિંગના નાટક બંધ કરોઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદ:  ગુજરાતમાં બાગેશ્વર ધામના બાગેશ્વર બાબા યાને ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમનો સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. છેલ્લા બે દિવસથી બાગેશ્વર બાબાના આગમનને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાતાવરણ ગરમાયું છે. ભાજપના નેતાઓ બાબાને આવકારવા થમગની રહ્યા છે. ત્યારે બાગેશ્વર ધામના દરબાર પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાંધ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code