1. Home
  2. Tag "Shivalayas"

કૈલાશ થી બટેશ્વર સુધી છ મંદિરોની શિવાલય સર્કિટ બનાવવામાં આવશે

નવી દિલ્હી: આગરામાં તાજમહેલ સિવાય શહેરમાં સ્થિત શિવાલય પણ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓ માટે નવું કેન્દ્ર બનશે. છ મંદિરો કૈલાશ થી બટેશ્વર સુધી શિવાલય સર્કિટ બનાવશે. ડિવિઝનલ કમિશનર રિતુ મહેશ્વરીની સુચનાથી પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ શિવાલય સર્કિટ માટે દરખાસ્ત કરી રહ્યું છે. જેના લીધે શિવાલયોના આસપાસના વિસ્તાર સુવિધાઓથી વિકસાવવામાં આવી છે. બટેશ્વરમાં યમુના કિનારે 101 મંદિરોની […]

શ્રાવણ માસઃ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં, સોમનાથમાં ભક્તો ઉમટ્યાં

અમદાવાદઃ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના લાભ લેવા માટે સોમનાથ પહોચી રહ્યા છે. વહેલી સવારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે […]

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસઃ શિવાલયોમાં ભક્તોની ભીડ

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસની સાથે સોમવતી અમાસ છે. આ અનોખા સંયોગ ભાગ્યે જ સર્જાય છે. આજે સવારથી જ રાજ્યભરમાં સોમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code