1. Home
  2. Tag "shooting"

મધ્યપ્રદેશઃ આરોનમાં શિકારીઓએ ધાણીફુટ ગોળીબાર કર્યો, 3 પોલીસ કર્મચારીઓના અવસાન

ભોપાલઃ મધ્યપ્રદેશના આરોન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. જ્યારે એકને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોલીસ અધિકારીઓને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારને રૂ. એક-એક કરોડની સહાયની […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]

યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ખાર્કિવમાં રશિયન સેનાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેમણે કહ્યું કે તે મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળે […]

જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 14 આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં

સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણમાં 7 પાકિસ્તાની આતંકી પણ ઠાર સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન વધારે તેજ બનાવ્યું દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચાલુ વર્ષે સુરક્ષા એજન્સીઓએ વિવિધ ઓપરેશન હાથ ધરીને 14 જેટલા આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં સાત પાકિસ્તાનના આતંકવાદી હોવાનું જાણવા મળે છે. […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત મુખ્તાર અંસારીના સાગરિતની સરાજાહેર ગોળીમારી કરાઈ હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત મુખ્તાર અંસારીના જૂના સાગરિત મહેન્દ્ર જ્યસ્વાલની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહેન્દ્રની ગેંગવોરમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં જ હત્યાનું ચોકકસ કારણ સામે આવશે. હાલ અંસારી જેલમાં […]

ગાઝીયાબાદમાં પોલીસ અને કસાઈઓ વચ્ચે ધાણીફુટ ગોળીબારઃ 7 આરોપી ઘાયલ

દિલ્હીઃ બેહટા હાજીપુર ગામ પાસે એક ગોડાઉનમાં ધમધમતા કતલખાના ઉપર પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગોળીબારમાં સાત કસાઈઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પાસેથી સાત પિસ્તોલ અને પશુઓની હત્યામાં વપરાતા હથિયારો જપ્ત […]

ભારતીય માછીમારો ઉપર ગોળીબારની ઘટનામાં સરકારનું પાકિસ્તાન સામે આકરુ વલણ

પાક. રાજદ્વારીને પાઠવ્યુ સમન્સ ગોળીબારની ઘટનામાં એક માછીમારનું થયું હતું મોત અન્ય એક માછીમાર થયો હતો ઘાયલ દિલ્હીઃ ભારતીય માછીમારો ઉપર ગોળીબાર કરવા મુદ્દે ભારત દ્વારા પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં એક ભારતીય માછીમારનું મોત થયું હતું. જ્યારે એક માછીમાર ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસની ટીમે […]

ટાર્ગેટ કિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને આતંકીઓએ કરાયેલા ગોળીબારમાં એકનું મોત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની ગોળીમારીને હત્યા કર્યાનો બનાવ ભુલાયો નથી ત્યાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં મહંમદ ઈબ્રાહિમ નામના વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મૃતક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ […]

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8નાં મોત, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અજાણ્યા બંદૂકધારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર આ ગોળીબાર દરમિયાન 8 લોકોનાં થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ થયા નવી દિલ્હી: રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર આ અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલમાં […]

અક્ષય કુમારની ‘રામસેતુ’ ફિલ્મનું શુટીંગ ગુજરાતમાં કરાશે, ફિલ્મની ટીમ આવશે ગુજરાત

અમદાવાદઃ બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમાર એક પછી એક એમ સુપરહીટ ફિલ્મો આપી રહ્યાં છે. દરમિયાન અભિનેતા આગામી દિવસોમાં રામ સેતુ ફિલ્મના શુટીંગ માટે ગુજરાત આવે તેવી શકયતા છે. ફિલ્મનું કેટલુક શુટીંગ શ્રીલંકામાં કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીને પગલે શ્રીલંકામાં શુટીંગ શક્ય ન બનતા ભારતમાં જ તેનું શુટીંગ કરવાનું ફિલ્મ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code