1. Home
  2. Tag "Shopkeepers"

ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો

ગાંધીનગર : રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો કમિશન વધારવાની માગ છેલ્લા ઘમા સમયથી કરી રહ્યા હતા. આખરે સરકારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં કમિશન વધારવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વઘારો કરવામાં આવશે. ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર રેશનિંગના દુકાન સંચાલકોના કમિશન દરમાં રૂ. 1.92 […]

અમદાવાદમાં હવે તમામ દુકાનદારો, ધંધાર્થીઓ માટે વેક્સિન ફરજિયાતઃ કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

અમદાવાદ : શહેરમાં કોરોના કોસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. સાથે તમામ લોકો વેક્સિન લે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે વેક્સિન મૂકાવવી કમ્પલસરી કરાઈ છે. શહેરમાં કોરોનાના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code