જીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..
Jeevan Jharukho જિંદગી દુઃખમાં વધુ ઝળહળતી લાગે છે નદીમાં હોય છે પથ્થર, તો એ ખળખળતી લાગે છે. યેસ.. જીવન એટલે સુખ, દુ:ખ,ખુશી અને પીડાનો સરવાળો.. જીવનમાં પરમ વિષાદની પળો આવે છે તો ખુશીની છલકતી પળૉ પણ ગેરહાજર નથી જ રહેતી. દુ:ખ વિના સુખની કીમત જલદી સમજાતી નથી. રોજ ઘરમાં પ્રકાશ હોય, પંખા કે એસી. ચાલતા […]


