હરિદ્વાર હરકી પૌડી પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ
હરિદ્વાર, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ‘શ્રીગંગા સભા’ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. હરકી પૌડી ક્ષેત્રમાં હવે બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જે અંગેના બોર્ડ પણ ઠેર-ઠેર લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા વીડિયોને […]


