અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું
બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, […]