1. Home
  2. Tag "smc"

કોરોના કાળમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક વધારવા પર જોર

સુરત: કોરોનાના કપરા કાળમાં વેપાર ધંધા ઠપ થતા સુરત મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા મ્યુનિની  તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મ્યુનિ. દ્વારા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી […]

સરત કોર્પોરેશનનો નિર્ણયઃ ધો-11 અને 12 વર્ગો શરૂ કરશે

અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધો-11 અને 12ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. ધો-10ના વિદ્યાર્થીઓને કોરોનાને પગલે માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. તેમજ તેમનું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. આગામી દિવસોમાં માર્કશીટ પણ આવી દેવાશે. જો કે, માસ પ્રમોશનના કારણે ધો-10ના વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

કોરોના રસીકરણઃ સુરતમાં હવે ધાર્મિક સ્થળો ઉપર ઉભા કરાશે રસીકરણ સેન્ટર

જ્યાં ઓછા લોકો આવે છે તેવા સેન્ટર બંધ કરાશે 230 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી રસીકરણ અભિયાન બનાવાયું તેજ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ડામવા માટે રસીકરણ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મંદિર, […]

સુરતઃ મનપા કચરો ઉઠાવવા માટે હવે ટ્રેક્ટર પ્રથા બંધ કરીને ઈ-ટેમ્પો વસાવશે

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે. ભારતમાં પ્રદુષણમાં ઘટાડાની સાથે ઈંધણનો વપરાશ ધટે તે માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાત સરકારે નવી વાહન પોલીસી જાહેર કરી છે. દરમિયાન સુરત મનપા પર્યાવરણના રક્ષણ માટે કચરો ઉપાડવા માટે ઈ-ટેમ્પો ખરીદવાની તૈયારીઓ […]

સુરતમાં જર્જરીત મકાનો ખાલી કરાવવાની કવાયત તેજઃ લોકોમાં ફેલાયો રોષ

સુરત : પાંડેસરા હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોને આજે ખાલી કરાવી સીલ મારવાની કામગીરી શરૂ કરાતા વસવાટ કરતા લોકોએ ભારે હોબાળો મચાવી ઉધના ઝોનની કામગીરીનો વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં જર્જરીત બંધ પડેલા તેમજ ભાડુઆત તરીકે વસવાટ કરતા હોય તેવા ૨૨૦૦થી વધુ મકાનોને આજે સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઉસિંગ […]

સુરતમાં સફાઇ કામદાર પાસેથી લાંચ લેતા મનપાના ત્રણ બાબુઓ ઝબ્બે

સુરતઃ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવાના બદલામાં લાંચ માગનાર ત્રણને એસીબીએ ઝડપી લઇ, તેમની  પાસેથી  લાંચના  રોકડ ૧૦ હજારની રકમ પણ કબ્જે લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ […]

સુરતના કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યાં, છના મોત

સુરતઃ કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધી જતાં અને છ જણાંના મૃત્યુ થતાં સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. આજે સુરત મહાનગર પાલિકાના કમિ. બંછાનિધિ પાની અને મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના અધિકારીઓએ કઠોરના અસરગ્રસ્ત વિવેકનગર કોલોની વિસ્તારની મુલાકાત લીધી હતી. આ તબક્કે મેયર બોઘાવાલાએ મૃતક પરિવારને રૂપિયા એક લાખની સહાય જાહેર કરી છે. […]

કોરોના મહામારીની અસર સુરત મનપાની આવક ઉપર પડીઃ તિજોરીના તળિયા દેખાયાં ?

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે કોરોનાની અસર સરકારી તીજોરી ઉપર જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. સુરતમાં મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે. જેના કારણે વિકાસના કામોને અસર પડી હોવાનું જાણવા મળે છે. તેમજ અનેક પ્રોજેક્ટ હાલ બંધ હાલતમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સુરત શહેરમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિતઃ સૌથી વધારે ઉધના અને રાંદેર ઝોનમાં

ગત વર્ષ કરતા 270 જર્જરિત ઈમારતો વધી મનપાએ જર્જરિત ઈમારતો અંગે નોટિસ પાઠવી અમદાવાદઃ ગુજરાતના શહેરી વિસ્તારમાં અવાર-નવાર જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવે છે. દરમિયાન ચોમાસા પૂર્વે જ સુરત શહેરમં મનપા દ્વારા જર્જરિત ઈમારતોને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1392 જેટલી ઈમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની […]

સુરતમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓની કાર પર જીપીએસ લગાવાશે

સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવવામાં આવેલી ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે અધિકારીઓમાં છૂપો રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટ હેઠળ ભાડેથી ચાલી રહેલી ગાડીઓના બિલો વધુ પડતાં મુકાતા હોવાનું શાસકોના ધ્યાન પર આવ્યું છે. જેથી ખોટા ખર્ચા પર રોક લગાડવા શાસકોએ કવાયત હાથ ધરી છે. જો કે જીપીએસ સિસ્ટમથી લોકેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code