ગાંધીનગરમાં 4.50 કરોડના ખર્ચે ખરીદાયેલુ સ્નોરકેલ તંત્રના વાંકે ભંગાર બની ગયું
તાલીમ માટે અધિકારીઓને પેરિસ પણ મોકલાયા હતા હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે સ્નોરકેલનો ઉપયોગ કરાતો હતો એક કરોડનો ખર્ચ કરાયા બાદ સ્નોરકેલ બંધ હાલતમાં ભંગાર બની ગયું ગાંધીનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને ગિફ્ટસિટી ઉપરાંત અનેક વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો બન્યા છે, તો ઘણાબધા બિલ્ડિંગોના કામો ચાલી રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિગોમાં આગ […]