1. Home
  2. Tag "so far"

આઈસીસી ટેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 5 વખત ટક્કર થઈ છે

ચેમ્પિયન્સ ટ્રોફીનો આરંભ થઈ ગયો છે. ICC ટુર્નામેન્ટ માટે કુલ આઠ દેશો ક્વોલિફાય થયા છે, જેને ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. દુનિયાભરના લોકો 23 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ […]

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી અત્યાર સુધી બહાર છે આ દિગ્ગજ, ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંપૂર્ણ યાદી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હજુ શરૂ પણ નથી થઈ અને બાંગ્લાદેશને બાદ કરતાં તમામ ટીમોના કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં હવે બે નવા ખેલાડીઓના નામ સામેલ થયા છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પગમાં ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમે. જ્યારે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઘૂંટણમાં સોજાને કારણે પરેશાન […]

મહાકુંભમાં અત્યાર સુધીમાં 35 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ 2025નો મહા કુંભ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો છે, જેમાં 3 ફેબ્રુઆરી, 2025 સુધીમાં કુલ 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. વસંત પંચમીના પાવન દિવસે 2.33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં પોતાને સમર્પિત કર્યાં હતાં, જે મહાકુંભમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. સમગ્ર જીવનકાળમાં એક જ વાર […]

એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ

નવી દિલ્હીઃ પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મિડિયા ઉપર આ માહીતી આપી હતી. […]

બાંગ્લાદેશમાં હિંસા ભડકીઃ અત્યાર સુધી 101થી વધારે વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 101 થઈ ગયો છે. અનામત સુધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થયું છે. સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સરકારના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વિરોધીઓએ પ્રધાનમંત્રી શેખ હસીનાના મંત્રણા માટેના આમંત્રણને પણ નકારી કાઢ્યું છે. બે જૂથો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર […]

અમરનાથ યાત્રાઃ અત્યાર સુધીમાં 3.86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવી દિલ્હીઃ અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત અત્યાર સુધીમાં 3.86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી છે, જ્યારે 3,113 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી રવિવારે કાશ્મીર જવા રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂનથી યાત્રા શરૂ થઈ ત્યારથી છેલ્લા 22 દિવસમાં 3.86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી છે. શનિવારે 11,000 થી વધુ યાત્રાળુઓએ […]

કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ દર્શન કર્યા

ઉત્તરાખંડ સ્થિત બાબા કેદારનાથ ધામના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ચોમાસું શરૂ થયું હોવા છતાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 10 મેથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે બાબાની યાત્રા મોડી શરૂ થઈ, તેમ છતાં ભક્તોની સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code