ઉપવાસમાં સાબુદાણા આદર્શ ખોરાક, જાણો સાબુદાણાની આ ખાસ રેસીપી
હિન્દુ ઘર્મમાં પવિત્ર શ્રાવણ માસ સહિતના અનેક ધાર્મિક પ્રસંગોમાં લોકો ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન ખાવામાં આવતો ખોરાક સાદો, હળવો અને શુદ્ધ હોવો જોઈએ. આ દિવસે સાબુદાણા એક આદર્શ ઉપવાસ ખોરાક છે કારણ કે તે ઉર્જા આપનાર, સરળતાથી સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. • સાબુદાણાના વડા બનાવવાની સામગ્રી સાબુદાણા – 1 કપ બટાકા (બાફેલા) – 2 […]