1. Home
  2. Tag "social media"

અમિતાભ બચ્ચનની આ સ્ટાઈલ પાછળ જોડાયેલી છે રોચક કહાની, જાણો

મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની જીંદગી અને ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સાઓ શેર કરે છે. અમિતાભ બચ્ચને એક ફિલ્મમાં શર્ટના તમામ બટન બંધ કરવાની જગ્યાએ ગાંઠ મારીને બાંધ્યો હતો. આ સ્ટાઈલ તેમના પ્રસંશકોમાં ખુબ ફેમશ થઈ હતી. જો કે, આ સ્ટાઈલ બચ્ચનને મજબુરીમાં અપનાવી હતી. આ અંગે મિલેનિયમ […]

ભારતનો સંયુક્ત રાષ્ટ્રમાં જવાબ – નવા IT કાયદા સોશિયલ મીડિયા યૂઝર્સને વધુ મજબૂતિ આપશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા રૂલ્સને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે, નવા IT નિયમો યૂઝર્સને મજબૂતિ આપવા માટે બનાવાયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશને આ વર્ષે 11 જૂને સરકારને મોકલવામાં આવેલ માનવાધિકાર પરિષદની વિશેષ પ્રક્રિયા શાખાના ત્રણ રિપોર્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાનો જવાબ આપ્યો છે. આ અંગે ભારતે કહ્યું છે કે, આ નિયમોને […]

સોશિયલ મીડિયાની વાંધાજનક પોસ્ટ પર નજર રાખવા કેન્દ્ર એ દરેક રાજ્યોને આપ્યા આદેશ

કેન્દ્ર એ રાજ્યોને આપ્યા નિર્દશ વાંધાજનક પોસ્ટ પર નજર રાખવામાં આવે દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો આદેશ આપ્યા છે કે, ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓ સાથે સખત કાર્યવાહી કરવામાં આવે. આ સાથે સોશિયલ મીડિયા પર આ પ્રકારની હિંસા સંબંધિત વાંધાજનક પોસ્ટ પર નજર રાખવાના પણ આદેશ આપવામાં આવ્યો છે. […]

અર્જુન રામપાલનો નવો લૂક આવ્યો સામે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

દિલ્હીઃ બોલીવુડના અભિનેતા અર્જુન રામાપલને પોતાની હાલત એવી બનાવી દીધી કે, જેને જોઈને પ્રશંસકો પણ ચોંકી ઉઠ્યાં છે. તેમણે પોતાનો લુક એવો બદલી નાખ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમણે પ્લેટિનમ બ્લોંડ હેયર કરાવ્યાં છે. અર્જુન રામપાલે બદલેના લુકના કારણે પ્રશંશકો પણ તેમને ઓળખી શકતા નથી. હિન્દી ફિલ્મના અભિનેતા અર્જુન રામપાલનો […]

સુશાંતસિંહ રાજપુતઃ પીકે સહિતની ફિલ્મોના ઓડિશનમાં ફેલ ન હતો થયો અભિનેતા

દિલ્હીઃ હિન્દી ફિલ્મ જગતના અભિનેતા સુશાંતસિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો અભિનય તથા તેમની સાથે જોડાયેલી યાદો તેમના પ્રશંસકોની અંદર જીવીત છે. સુશાંતના અવસાનને એક વર્ષ થવા આવ્યું છે. ગત 14મી જૂન 2020ના રોજ સુશાંતનું નિધન થયું હતું. સુશાંત અચાનક આવી રીતે દુનિયાને અલવિદા કરતા અનેક લોકોને આંચકો લાગ્યો હતો. તેમના નજીકના લોકોનું […]

અલ્લુ અર્જૂનના હિટ ગીત પર કાર્તિક આર્યનએ કર્યો ડાન્સ, કેપ્શનમાં પણ લખ્યુ કે…

મુંબઈઃ બોલીવુડના સ્ટાર કાર્તિક આર્યન સારા અભિનેતાની સાથે એક સારો ડાન્સર પણ છે. આ અભિનેતાએ અનેક ફિલ્મમાં કિલર મૂવ્સ બતાવ્યાં છે. હવે સોશિયલ મીડિયા ઉપર કાર્તિક આર્યને પોતાના ડાન્સનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. Dance like ______ ? (‘No ones watching’ mat likhna 🙏🏻).. #Buttabomma 🔥#DanceLikeKartikAaryan 😉 pic.twitter.com/tj2v2yzV48 — Kartik Aaryan (@TheAaryanKartik) June 10, 2021 […]

નિવૃત્તિ બાદ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ કરી તો પેન્શન રોકી દેવાશે

દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપનીઓ પર ગાળીયો કસ્યા બાદ કેન્દ્ર સરકારને હવે દેશની આંતરિક સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુપ્ત અને સુરક્ષા સંબંધિત સંગઠનોને અવકાશપ્રાપ્ત અધિકારી મંજૂરી વિના કોઈ પણ સામગ્રી પોસ્ટ નહીં કરી શકે. જો આમ કરશે તો તેમનું પેન્શન અટકાવી દેવાશે. આમ કેન્દ્ર સરકારે પેન્શન નિયમોમાં સંશોધન કર્યું છે. સંશોધિત નિયમો અનુસાર ગુપ્ત […]

સોશિયલ મીડિયાથી કમાણી કરનારા લોકો માટે મહત્વના સમાચાર, હવે આ નિયમોનું કરવું પડશે પાલન

મુંબઈ: ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ (એએસસીઆઈ) એ સોશિયલ મીડિયા પ્રભાવિતો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે ઇંસ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંટેંટ અપલોડને અસર કરે છે. નવી માર્ગદર્શિકા મુજબ, પ્રભાવિતોએ હવે કોઈ પોસ્ટમાં ચૂકવણી કરેલ જાહેરાતો છે કે નહીં તે સ્પષ્ટ કરવા ડિસ્ક્લોઝર લેબલ ઉમેરવું પડશે. 14 જૂન, 2021થી […]

ટ્વિટર સિવાય દરેક સોશિયલ મીડિયા કંપનીએ ભારતના નવા ડિજિટલ નિયમ માન્યા – ટ્વિટરે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી

સોશિયલ મીડિયા કંપનીએ નવા નિયમો અપનાવ્યા ટ્વિટરે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી દિલ્હીઃ- ભારતના નવા ડિજિટલ નિયમો લગભગ બધી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. આ જ ક્રમમાં તમામ સોશિયલ મીડિયાએ કેન્દ્રીય આઇટી મંત્રાલયને જવાબ પણ આપી દીધો છે. પરંતુ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર દ્વારા સરકાર દ્વારા ડિજિટલ નિયમો સ્વીકારવામાં હજુ સુધી કોઈ પ્રતિક્રિયા […]

કોરોના પીડિત માતાને નાના બાળકોએ લખેલો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના ઘરમાં જ પરિવારથી અલગ અન્ય રૂમમાં આઈસોલેટ થયાં છે. આવા કપરા સમયમાં દર્દીઓના પોતાના સ્વજનો સાથે ફોન ઉપર તથા અન્ય માધ્યમોથી વાતચીત કરે છે. જેથી દર્દીઓમાં કોરોના સામે લડવા માટે માનસિક રીતે મજબુત થાય છે. પરિવારજનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code