રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું
રાષ્ટ્રપતિ મુર્મુ ગુરૂવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહેચ્યા હતા, રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ હતુ, રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વેરાવળઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરૂવારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ […]


