ભારતીય ભાષાઓ સંસ્કૃતિનો આત્મા છે અને ભારતીય સંસ્કૃતિ ભારતનો આત્મા છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજભાષા સચિવ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ભાષા વિભાગની સ્થાપના સાથે, રાજભાષા વિભાગ એક સંપૂર્ણ વિભાગ […]