1. Home
  2. Tag "sp"

પુરી રથયાત્રામાં ભાગદોડ બાદ ઓડિશા સરકારે જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી

પુરી રથયાત્રામાં થયેલી ભાગદોડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી છે. આ ઉપરાંત ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પાટી અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક શ્રદ્ધાળુના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

સપાએ કોંગ્રેસ છોડી દીધી! ચૂંટણીમાં યુપીના બે છોકરાઓની જોડી તૂટશે?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, જેઓ લોકસભા ચૂંટણી 2024માં ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકસાથે ચૂંટણી લડશે, તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અલગ થઈ શકે છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મંચ શેર કર્યો હતો. ત્યારથી અટકળો ચાલી રહી હતી. હવે સપાના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે […]

કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા […]

‘મુસ્લિમ વસ્તી વધી છે, તમારું શાસન ખતમ’, SPના MLA મહેબૂબ અલીએ ભાજપને ચેતવણી આપી

લખનૌઃ યુપીના બિજનૌર જિલ્લામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મહેબૂબ અલીએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મુસ્લિમ વસ્તી વધી છે. તમારું શાસન પૂરું થયું. સપાના ધારાસભ્યો અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું કે મુઘલોએ 800 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. જ્યારે તેઓ ન […]

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ-સપાએ પ્રભારીઓની જાહેરાત કરી

વિધાનસભાની 10 બેઠકો ઉપર યોજાશે પેટાચૂંટણી ઈન્ડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે રાજકીય પક્ષોએ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લખનઉઃ સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 10 બેઠકો પરની પેટાચૂંટણી માટે પોતપોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે તમામ 10 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે જ્યારે સપાએ 6 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. […]

‘અરે ભાઈ અમને પણ કોઈ ખ્યાલ નહોતો’ વિપક્ષના નેતા તરીકે ચૂંટાતા માતાપ્રસાદ પોતે જ ચોંકી ગયા હતા

અખિલેશના રાજીનામા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવપાલ યાદવને વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. પરંતુ જ્યારે અખિલેશે માતા પ્રસાદના નામની જાહેરાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું. ખુદ માતા પ્રસાદ પણ માની શકતા ન હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાની જાહેરાત કરી હતી. અખિલેશે બ્રાહ્મણ ચહેરા માતા પ્રસાદ પાંડેને […]

અખિલેશે ભાજપના નેતાઓને આપી મોનસૂન ઓફર, જાણો સોશિયલ મીડિયા પર શું કહ્યું

યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા […]

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]

ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.8 ટકા જાળવી S&P એ રાખ્યું

નવી દિલ્હીઃ S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરના અનુમાનને 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો અને ઓછા રાજકોષીય ઉત્તેજનાથી માંગમાં ઘટાડો થશે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી છે. S&P ગ્લોબલ રેટિંગ્સે સોમવારે જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code