1. Home
  2. Tag "sp"

ઈન્ડી ગઠબંધનમાં મમતા અને કેસીઆરને મનાવવાની જવાબદારી અખિલેશ યાદવને સોંપાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન તા. 1લી જૂનના રોજ યોજાનારી છે. આ ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડી ગઠબંધન જીતના દાવા કરી રહ્યાં છે. ઈન્ડી ગઠબંધને પરિમાણને લઈને તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન ઈન્ડી ગઠબંધનની આગામી 1લી જૂને મહત્વની બેઠક યોજાશે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ 1 જૂને દિલ્હીમાં યોજાનારી […]

ભાજપને યૂપીમાં 52થી વધુ બેઠકો નહીં મળે, વોટિંગ ટકાવારી ઘટી તો સીટોની સંખ્યા 40 પણ થઇ શકે છેઃ યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન થયું છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A એલાયન્સની સ્થિતિને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપને 50થી 52થી વધુ બેઠકો નહીં મળે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી મને ખબર પડી […]

પીએમ મોદીએ કહ્યું આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરીએકવાર મોદી સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં સમાજવાદી પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે રેલીની ભીડ અને ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે ‘સપા-કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે તૂટી ગયું છે. આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ગઈકાલે હું એક વીડિયો જોઈ રહ્યો […]

SP અને TMCને જોડતી કોઇ એક વસ્તુ જો હોય તો તે માત્ર તૃષ્ટિકરણ છેઃ વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2024નું 4 તબક્કાનું મતદાન થયું છે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. આ સંદર્ભે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી મોરચો સંભાળી રહ્યા છે.પીએમ મોદીએ યુપીમાં એક પછી એક ઘણી રેલીઓ કરી છે અને તેઓ બીજી ઘણી રેલીઓ કરવાના છે. આજે પીએમ મોદી આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢની મુલાકાતે છે. પીએમ મોદીએ 11 વાગે […]

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

જો મત ગણતરીમાં ગોટાળા થયા તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની… જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

બલિયા લોકસભા સીટના સપા ઉમેદવાર સનાતન પાંડેએ શનિવારે જિલ્લા પ્રશાસનને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ વખતે જનતા મને વિજયી બનાવશે તો અમને કોઈ રોકી શકશે નહીં. મતગણતરીમાં કોઈપણ પ્રકારના ગોટાળા થશે તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની લાશ નીકળશે. આ સમગ્ર મામલો છે 2019માં 15 હજાર મતથી હાર્યા હતા […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code