1. Home
  2. Tag "sp"

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ સપાના વડા અખિલેશ યાદવ પાસે રૂ. 40 કરોડની સંપત્તિ

કરહાલ બેઠક ઉપરથી અખિલેશ યાદવે નોંધાવી ઉમેદવારી ઉમેદવારી ફોર્મની સાથે સોગંદનામુ રજૂ કર્યું લખનૌઃ સપાના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મૈનપુરીની કરહાલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ નોમિનેશનમાં અખિલેશ યાદવે તેમની પત્ની ડિમ્પલ યાદવ અને બાળકો સહિત તેમની જંગમ અને જંગમ સંપત્તિની વિગતો આપી છે. એફિડેવિટ મુજબ, તેમની પાસે લગભગ 40 કરોડ રૂપિયાની […]

ઉત્તરપ્રદેશઃ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક ઉપર નોંધાવી ઉમેદવારી

લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ભર્યું હતું. પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા અખિલેશે મૈનપુરી કલેક્ટર કચેરીમાં કરહાલ વિધાનસભા બેઠક ઉપર ફોર્મ ભર્યું હતું.. આ પ્રસંગે તેમની સાથે સપા નેતા અને કરહલના વર્તમાન ધારાસભ્ય સોબરન સિંહ યાદવ હાજર હતા. તેમના સમર્થકો મોટી […]

મુલાયમસિંહ યાદવ પરિવારમાં ભાગલાઃ પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તાજેતરમાં જ ભાજપના કેટલાક રાજકીય આગેવાનો રાજીનામું આપ્યા બાદ સપામાં જોડાયાં હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જો કે, હવે સમાજવાદી પાર્ટીને ભાજપે મોટો આંચકો આપ્યો છે. સપાના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ સપાની સાયકલની […]

સપાએ 30 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

સપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી સપાએ 30 બેઠકો પર ઉમેદવારોની યાદી કરી જાહેર ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે અને હવે કોંગ્રેસ, ભાજપ બાદ સપાએ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 30 બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ વચ્ચે બેઠક

બંને નેતાઓ વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક વિધાનસભાની બેઠકોને લઈને ચર્ચા થવાની શકયતાઓ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ ભાજપના કેટલાક નેતાઓએ રાજીનામુ આપીને સપામાં જોડાયાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે ભામ આર્મીના વડા ચંદ્રશેખર મુલાકાત કરતા રાજકીય અટકળો વહેવા લાગી છે. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે મળેલી […]

યુપીમાં ભાજપને વધુ એક ઝટકો, યોગી કેબિનેટના મંત્રી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું

ઉત્તરપ્રદેશમાં ભાજપને વધુ એક ઝટકો યોગી કેબિનેટમાંથી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું 3 દિવસમાં 3 મંત્રીઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામાનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે. ભાજપને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. હવે ભાજપથી છેડો ફાડનારામાં વધુ એક નામ જોડાઇ ગયું છે. હવે યોગી સરકારના […]

યુપી ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ, આ 3 નેતાઓએ BJPનો ખેસ ધારણ કર્યો

ઉત્તરપ્રદેશના રાજકારણમાં હલચલ તેજ કોંગ્રેસ-સપાના ધારાસભ્યો ભાજપમાં જોડાયા કોંગ્રેસ અને સપાને ઝટકો નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આયારામ ગયારામ શરૂ થઇ ચૂક્યું છે. નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ ધપાવ્યું હતું અને ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો […]

UP વિધાનસભા ચૂંટણીઃ યોગી સરકારને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યું હતું. તેમજ પછાત, દલિત અને ખેડૂતોની ઉપેક્ષા થતી હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો. મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. […]

અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ CM યોગી બાદ હવે અખિલેશ યાદવે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે યોગીની જાહેરાતના કારણે અખિલેશ યાદવ પણ લડશે. આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code