1. Home
  2. Tag "Special Article"

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી […]

તમારી ભુલ એ વાતનુ પ્રમાણ આપે છે કે તમે સખત પરિશ્રમ કર્યો છે

(પુલક ત્રિવેદી) મથાળું જોઈને ચોંકી ગયાને…? મેં ખોટો નિર્ણય લીધો, અથવા મારી આ ભુલ થઈ ગઈ છે એવા સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભૂલો એ તો જીવનનો સૌથી મહત્વનો તબક્કો છે. શું તમે કોઈ ભૂલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ […]

તમારી વાતથી જો ચહેરા પર સ્મિત ન આવે તો, શા માટે તમારી વાતનો સ્વીકાર કરવા માટે કોઇ પ્રેરાય ?

(પુલક ત્રિવેદી)  ‘અકલી બકલી ડેલિસિયશ…’ યાદ આવ્યું આ મનલુભાવન કમ્પોઝિશન? સાડા પાંચ છ દાયકાઓથી વિજ્ઞાપનની દુનિયામાં ડંકો વગાડી રહેલી આ જાહેરાતના સર્જક સિલ્વેસ્ટર દા કુન્હા જૂન 2023માં આ દુનિયાને અલવિદા કરીને કાયમ માટે ચાલી નીકળ્યા. પરંતુ લોકોના દિલો દિમાગ ઉપર એમની ક્રિએટિવ છાપ હર હંમેશ માટે છોડીને ગયા. દા કુન્હાએ એમના જીવન કાળ દરમિયાન ઘણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code