ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો આ ખાસ વસ્તુ મધમાં મિક્સ કરીને ખાઓ
આયુર્વેદમાં મધ અને કાળઆ મરીના સેવનને ફાયદાકારક માનવામાં આવે છે. થોડા કાળા મરીને મધમાં મિલાવીને ચાટવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ બંન્ને વસ્તુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી શરદી, ઉધરશ અને મોસમી બીમારીઓને દૂર કરી શકાય છે. મધમાં વિટામિન K, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજો મળી આવે છે. જ્યારે […]