1. Home
  2. Tag "Spectators"

ક્રિકેટને કોરોનાનું ગ્રહણઃ ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ મેચ દર્શકો વિના રમાશે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આગામી તા. 26મી ડિસેમ્બરથી આફ્રિકામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 3 ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેલાડીઓને સુરક્ષાને પગલે તા. 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયન સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો […]

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી

દિલ્હીઃ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં છે. આગામી 2 જૂનના રોજ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે આ મેચમાં સાઉથેમ્પટન કાંઉટીના સ્ટેડિયમ ધ રોઝ બોલમાં વધારેમાં વધારે […]

ભારત-ઈંગ્લેન્ડ T-20 સિરીઝઃ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં 50 ટકા દર્શકોને જ અપાશે પ્રવેશ

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવેથી 50 ટકા ટિકિટનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આખા સ્ટેડિયમને […]

રમત મંત્રાલયે કર્યો SOPમાં ફેરફાર, પ્રેક્ષકો મેદાનમાં જઈને માણી શકશે મેચની મજા

દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના આવ્યા બાદ દુનિયામાં લોકોનું ઘરનું બહાર નીકળવું હરામ થઈ ગયુ છે. લોકો ઘરે રહીને ટીવી જોવે પણ કેટલો સમય માટે જોવે.. તો હવે તે સમય બદલાવા જઈ રહ્યો છે કારણે કે દેશમાં ખેલ મંત્રાલયે રમતગમતને ફરી ધમધમાટ કરવા માટે તેમની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર એટલે કે એસ.ઓ.પીમાં બદલાવ કર્યો છે. આ બદલાવમાં એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code