વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદી અંગેની અટકળો પર ભારત સરકારની પ્રતિક્રિયા
નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે વેનેઝુએલા અને રશિયા પાસેથી તેલ ખરીદવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સરકારે અનેક વખત જાહેરમાં કહ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.” રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બજારની ઉદ્દેશ્યપૂર્ણ પરિસ્થિતિઓ અને બદલાતા […]


