1. Home
  2. Tag "sri lanka"

ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ, શ્રીલંકાની ખાતરની અછત દૂર કરવા ભારતથી મોકલ્યું 100 ટન ખાતર

ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ શ્રીલંકાની ખાતરની અછતને પહોંચી વળવા ભારતથી મોકલ્યું ખાતર ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ખાતર શ્રીલંકા મોકલાયું નવી દિલ્હી: શ્રીલંકામાં ખાતરની માંગ સતત વધી રહી છે જેને કારણે ત્યાં ખાતરની અછત સર્જાઇ છે. આ સંકટના સમયે શ્રીલંકાના મિત્ર એવા ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો છે અને પાડોશી દેશની મદદે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, […]

ભારતની શ્રીલંકાને મદદ,100 ટન નેનો લિક્વિડ યુરીયા સપ્લાય કરવામાં આવ્યું

ભારતની શ્રીલંકાને મદદ શ્રીલંકાને ભારતે યુરિયા આપ્યું બે પ્લેનમાં 100 ટન મોકલવામાં આવ્યું દિલ્હી :ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લા 2-3 મહિનાથી અનેક રીતે સંબંધો વિકસી રહ્યા છે, જે રીતે ભારત સરકાર દ્વારા શ્રીલંકાને મદદ કરવામાં આવી રહી છે તેવામાં ભારત સરકાર દ્વારા શ્રીલંકાને વધારે મદદ કરવામાં આવી છે. વાત એવી છે કે ભારતે ગુરુવારે એરફોર્સના […]

શ્રીલંકામાં ઇંધણની અછત, શ્રીલંકાએ ક્રૂડ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી

શ્રીલંકાએ ભારત પાસે માંગી મદદ શ્રીલંકાએ ક્રૂડ ઑઇલ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી શ્રીલંકાનું ઑઇલ બિલ 2 અબજ ડૉલર થયું છે નવી દિલ્હી: ભારતના મિત્ર એવા શ્રીલંકાએ હવે મિત્ર પાસે આર્થિક સહાય માંગી છે. ક્રૂડ ઑઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે 50 કરોડ ડૉલરની લોન માગી છે. અગાઉ શ્રીલંકાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્મનપિલાએ […]

શ્રીલંકામાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારોઃ રાંધણ ગેસના બાટલાની કિંમત રૂ. 2657

રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક બેઠક બાદ સરકાર દ્વારા લેવાયો જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને લોકોની આર્થિક મુશ્કેલીમાં થયો વધારો દિલ્હીઃ શ્રીલંકા સરકારે ત્રણ દિવસ પહેલા જ આવશ્યક વસ્તુઓની મૂલ્ય સીમા ખતમ કરી નાખી છે. જેની સીધી અસર પ્રજા ઉપર જોવા મળી રહી છે. રાંધણ ગેસના બાટલાની કિંમત વધીને રૂ. 2657 ઉપર પહોંચી છે. આ ઉપરાંત […]

શ્રીલંકામાં ભારતીય સેના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ

દિલ્હીઃ ભારત-શ્રીલંકા દ્રીપક્ષીપ સંયુક્ત યુદ્ધાભ્યાસ મિત્ર શક્તિનું 8મું સંસ્મરણ 4થી 5 ઓક્ટોબર 2021 સુધી શ્રીલંકાના કોમ્બેટ ટ્રેનિંગ સ્કૂલ, અમ્પારામાં આયોજન કર્યું છે. ભારતીય સેનાના 120 જવાનોનું એક શસ્ત્ર સૈન્ય દળ શ્રીલંકાની સેનાની એક બટાલિયન સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ બંને દેશની સેનાઓ વચ્ચે મજબુત સંબંધોને પ્રોત્સાહિત કરવાનો અને અંતર-સંચાલનમાં વધારો કરવાની સાથે સાથે […]

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આજથી શ્રીલંકાની મુલાકાતે,દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન   

વિદેશ સચિવ આજથી શ્રીલંકાની મુલાકાતે હર્ષવર્ધન શ્રૃંગલા 4 દિવસના પ્રવાસ પર દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન    દિલ્હી:વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા 2 ઓક્ટોબરે એટલે આજે શ્રીલંકાની મુલાકાત લેશે.તેની આ ચાર દિવસીય યાત્રા શ્રીલંકાના વિદેશ સચિવ એડમિરલ પ્રો. જયનાથ કોલમ્બેઝના આમંત્રણથી જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ સચિવની મુલાકાત પરસ્પર હિતના તમામ […]

શ્રીલંકામાં ખાદ્ય સંકટઃ વિદેશથી આયાત થતી કેટલીક વસ્તુઓ ઉપર લગાવાયો પ્રતિબંધ

દિલ્હીઃ શ્રીલંકા હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને આપાતકાલ જાહેર કર્યું છે. સરકાર પહેલા જ કેટલીક વસ્તુઓના આપાત ઉપર મનાઈ ફરમાવી ચુકી છે. બીજી તરફ લોકો ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ચીની ચોખા અને અન્ય આવશ્યક પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા માટે નવા નિયમો લાગુ […]

શ્રીલંકામાં ખાદ્યાન્ન કટોકટી જાહેર કરાઇ, શ્રીલંકાનો ખજાનો થયો ખાલી

શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે ખાદ્ય સંકટને કારણે કટોકટી લાદવામાં આવી ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે નવી દિલ્હી: શ્રીલંકા હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. શ્રીલંકાએ ખાદ્ય સંકટને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, કારણ કે ખાનગી બેંકો પાસે આયાત માટે વિદેશી હૂંડિયામણની અછત છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા […]

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મલિંગાની બોલિંગ એક્શન શરૂથી જ હતી અન્ય બોલરોથી અલગ

દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર લસિથ મલિંગા પોતાના વિચિત્ર એક્શનને માટે જાણીતા છે. યોર્કર બોલથી મલિંગા કોઈ પણ બેસ્ટમેનની વિકેટ લઈ શકે છે. મલિંગાનો જન્મ આજના દિવસે 1983માં શ્રીલંકાના ગાલેમાં થયો હતો. મલિંગાની કેપ્ટનીમાં જ વર્ષ 2014માં શ્રીલંકાએ ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. મલિંગનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગોલથી 12 […]

ટ્રીપલ સેન્ચ્યુરી ન કરી શકતા સહેવાગે શ્રીલંકાના સ્પીનર સાથે કરી હતી આ વાત

દિલ્હીઃ દુનિયાના મહાન સ્પિનરો પૈકીના એક મુથૈયા મુરલીધરને કહ્યું હતું કે, 2009માં મુંબઈના સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા ટેસ્ટમાં ટ્રીપલ સદી ચુક્યા બાદ વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું હતું કે, મારે રાહુલ દ્રવિડની વાત ન હતી સાંભળવાની ન હતી, પરંતુ ટ્રીપલ સદી પુરી કરવા માટે મુરલીઘરનનો પીડો કરવાનો હતો. મુરલીધરને એક ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે, મને યાદ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code