1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મલિંગાની બોલિંગ એક્શન શરૂથી જ હતી અન્ય બોલરોથી અલગ

દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર લસિથ મલિંગા પોતાના વિચિત્ર એક્શનને માટે જાણીતા છે. યોર્કર બોલથી મલિંગા કોઈ પણ બેસ્ટમેનની વિકેટ લઈ શકે છે. મલિંગાનો જન્મ આજના દિવસે 1983માં શ્રીલંકાના ગાલેમાં થયો હતો. મલિંગાની કેપ્ટનીમાં જ વર્ષ 2014માં શ્રીલંકાએ ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. મલિંગનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગોલથી 12 […]

ટ્રીપલ સેન્ચ્યુરી ન કરી શકતા સહેવાગે શ્રીલંકાના સ્પીનર સાથે કરી હતી આ વાત

દિલ્હીઃ દુનિયાના મહાન સ્પિનરો પૈકીના એક મુથૈયા મુરલીધરને કહ્યું હતું કે, 2009માં મુંબઈના સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા ટેસ્ટમાં ટ્રીપલ સદી ચુક્યા બાદ વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું હતું કે, મારે રાહુલ દ્રવિડની વાત ન હતી સાંભળવાની ન હતી, પરંતુ ટ્રીપલ સદી પુરી કરવા માટે મુરલીઘરનનો પીડો કરવાનો હતો. મુરલીધરને એક ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે, મને યાદ છે કે […]

શ્રીલંકામાં કુવાના ખોદકામ વખતે મળ્યો આ કિંમતી પથ્થર, કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

દિલ્હીઃ શ્રીલંકાની ઓર્થોરિટીએ દાવો કર્યો છે તેમણે અહીં એક ઘરની પાછળ બાજુ કુવાના ખોદકામ દરમિયાન દુનિયાનો સોથી મોટો નિલમનો કિંમતી પથ્થર મળ્યો છે. આ પથ્થરનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યું હતું કે, આ નિલમ પથ્થર એક વ્યક્તિના ઘરની પાછળ કુવાના ખોદકામ દરમિયાન અચાનક મળી આવ્યો હતો. તજજ્ઞોના મતે આ નીલમ પથ્થરની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ […]

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ કેટલાક ખેલાડીને થયો હતો કોરોના તે બાદ ફરીથી મેચનું નવું શિડ્યુલ જાહેર મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકામાં ૧૩મી જુલાઈથી મેચ રમવાનું શરૂ કરવાનું હતુ પરંતુ હવે તે હવે વન ડે શ્રેણીનો પ્રારંભ તારીખ ૧૮મી જુલાઈથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે તારીખ 20 અને […]

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે, ટી20 મેચ 13 જુલાઈથી શરૂ નહીં થાય, કોરોનાનું ગ્રહણ

ભારતીય ક્રિકેટ શ્રીલંકાના પ્રવાસે ભારત વનડે, ટી-20 મેચ રમશે કોરોનાને કારણે 13 જુલાઈ પર મેચ નહીં રમાય મુંબઈ : કોરોના વાયરસના કારણે તમામ સ્પોર્ટ્સ એક્ટિવીટીને ભારે અસર થઈ છે, જેમાં ખાસ કરીને ફૂટબોલ અને ક્રિકેટને તો સૌથી વધારે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે. ભારત […]

ભારતીય ક્રિકેટ ટીમ-Bની સાથે શ્રીલંકાની ટીમ રમે તે શ્રીલંકાનું અપમાન: અર્જુન રણતુંગા

મુંબઈ: ભારત થોડા સમય પછી શ્રીલંકાની સામે કેટલીક મેચ રમવાનું છે. આ માટે ભારતે શ્રીલંકાના પ્રવાસે ખાસ ટીમને મોકલી છે જેને લઈને શ્રીલંકાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગા નારાજગી વ્યક્ત કરી છે. અર્જુન રણતુંગાએ ભારતની બીજી હરોળની ટીમ સામે વન ડે અને ટી-૨૦ની શ્રેણીનું આયોજન કરવાના શ્રીલંકન બોર્ડના નિર્ણયની ઝાટકણી કાઢી છે. અર્જુન રણતુંગાએ કહ્યું […]

શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી

કોલંબોઃ શ્રીલંકા સામે આગમી મહિને રમાનારી 3 વન-ડે અને 3 ટી-20 સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ કોલંબો પહોંચી ચુકી છે. તેમજ કોવિડ-19ના પ્રોટોકોટ અનુસાર એક અઠવાડિયા માટે ક્વોરન્ટીમાં પ્રવેશ કર્યો છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન શિખર ધવનની આગેવાનાનીમાં ભારતીય ટીમમાં 20 ખેલાડીઓ તથા પાંચ નેટ બોલરનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ સિરિઝની […]

રામસેતુને હવે વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ પ્રવાસનના નકશામાં અપાશે સ્થાન

દિલ્હીઃ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં મહાભારાત અને રામાયણનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રી રામ અને તેમની વાનર સેનાએ રામેશ્વરમ ખાતે દરિયામાં પથ્થરની પુલ બનાવ્યો હતો. રામેશ્વરમ નજીક રામસેતુના હજુ અવશેષો ઉપલબ્ધ છે. ભગવાન શ્રી રામના નામ ઉપર જ્યાં પથ્થર પણ તરી ગયા હતા તે રામસેતુને હવે વિશ્વના પ્રવાસન સ્થળ ઉપર મુકવાની કેન્દ્રની ભાજપ સરકારે કવાયત તેજ […]

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવનને બનાવાયા કેપ્ટન

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ટીમમાં શિખર ધવનને બનાવાયા કેપ્ટન ઘણા નવા ખેલાડીઓને મળી તક દિલ્હી : જુલાઇમાં શ્રીલંકા સામેની વનડે અને ટી 20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમે જાહેરાત કરી છે. આ ટીમમાં શિખર ધવનને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એક યુવા સ્કોડ […]

શ્રીલંકામાં એસિડવર્ષાની સંભાવના, કાર્ગો શિપમાં લાગી હતી આગ અને ભારતે કરી હતી મદદ

શ્રીલંકામાં એસિડવર્ષાની સંભાવના કાર્ગો શિપમાં લાગી હતી આગ સંકટમાં શ્રીલંકાની મદદે આવ્યું ભારત  કોચી: શ્રીલંકાના કોલોંબો કિનારે સિંગાપુરના ઝંડાવાળુ જે જહાજમાં આગ લાગી હતી તેને લઈને શ્રીલંકાની સર્વોચ્ચ પર્યાવરણ સંસ્થા દ્વારા આગાહી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે જહાજમાં આગ લાગી હતી તેનાથી નાઈટ્રોજન ડાયઓક્સાઈડનું ઉત્સર્જન થયુ હતુ અને તેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code