1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા […]

આટલા વર્ષો બાદ શ્રીલંકા એશિયા કપ જીત્યું

મુંબઈ:શ્રીલંકાની ટીમે 2014 બાદ પ્રથમ વખત આ મેગા ટૂર્નામેન્ટની ચેમ્પિયન બની છે. શ્રીલંકાનું આ છઠ્ઠું ટાઈટલ જીત્યું છે. આ અગાઉ 2014, 2008, 2004, 1997, 1986માં આ ખિતાબ જીત્યો હતો.આઠ વર્ષ બાદ લંકા અશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022નો ફાઈનલ મુકાબલો દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો જેમાં પાકિસ્તાને ટોસ જીતીને […]

શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી:રિપોર્ટ

દિલ્હી:શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી છે. યુઆન વાંગ 5 ને આંતરરાષ્ટ્રીય શિપિંગ અને એનાલિટિક્સ સાઇટ્સ દ્વારા સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને દ્વિ-ઉપયોગી જાસૂસી જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાએ કહ્યું કે,તેમને 16 થી 22 ઓગસ્ટ સુધી જહાજને હમ્બનટોટા […]

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ આર્થિક મુશ્કેલી ઉભી થઈ, ઈંઘણ પછી વીજ દરમાં વધારાની વિચારણા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ ઈંધણના બાવમાં વધારા બાદ હવે વીજળીના દરમાં વધારો કરવાની સરકાર વિચારણા ચાલી રહી છે. ઈંઘણના ભાવમાં બાંગ્લાદેશમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવતા જનતા રસ્તા ઉપર ઉતરી આવી હતી […]

ટેકનોલોજીથી સજ્જ ચીની જહાજ શ્રીલંકા આવશે, ભારતીય સૈન્ય મથકોની જાસુસી કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ તંગ બન્યા છે. બીજી તરફ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને શ્રીલંકાની હાલની સ્થિતિ માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જ્યારે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાને ભારત સતત મદદ કરી રહ્યું છે. વિસ્તારવાદી ચીનની નીતિઓથી ભારત અને અમેરિકા સહિતના […]

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા રાનિલ વિક્રમસિંઘે, પ્રજામાં નવા રાષ્ટ્રપતિ સામે પણ નારાજગી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેની પસંદગી કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષે શ્રીલંકા છોડીને ભાગ્યા બાદ રાષ્ટ્રપતિ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. રાજપક્ષે પરિવારના ખોટા ખર્ચા અને નિર્ણયોને કારણે શ્રીલંકા આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયું છે. રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પ્રજાએ રસ્તા ઉપર ઉતરીને તેમનો પણ […]

દુનિયાના 69 દેશની સ્થિતિ શ્રીલંકા જેવી થવાની શકયતા, મોંઘવારી-બેકારી અને દેવાએ મુશ્કેલીઓ વધારી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને પોતાની રીતે મદદ કરી રહ્યું છે. દરમિયાન દુનિયાના 100થી વધારે દેશો દેવા હેઠળ દબાયેલા છે એટલું જ નહીં 2023 સુધીમાં 69 જેટલા દેશોની હાલત શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રાપ્ત […]

પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે શ્રીલંકા છોડી શકશે નહીં,કોર્ટે મુક્યો પ્રતિબંધ  

દિલ્હી:શ્રીલંકામાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને દેશ છોડવા પર રોક લગાવી દીધી છે.મહિન્દા રાજપક્ષેની સાથે કોર્ટે તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને પણ દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.શ્રીલંકાના સંકટ માટે રાજપક્ષે પરિવારને જવાબદાર ગણવામાં આવે છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે મહિન્દા રાજપક્ષેના નાના […]

શ્રીલંકામાં પરિસ્થિતિ સુધરશે અને એશિયા કપ રમાશે તેવી આશા આ મહાન ક્રિકેટરે વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા શ્રીલંકામાં લોકો પાસે એક ટાઉમ જવાનું પુરતુ ભોજન પણ નથી, એટલું જ નહીં લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આગામી દિવસોમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા ક્રિકેટ કપના આયોજનને લઈને લોકોની નજર મંડાયેલી છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આશા વ્યક્ત કરી હતી કે, […]

શ્રીલંકાની હાલની પરિસ્થિતિ અંગે પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ ભારતનો પડેશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને પ્રજા રસ્તા ઉપર ઉતરી આવી છે. દરમિયાન હાલ શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, ‘મારો દેશ આ સમયે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code