1. Home
  2. Tag "Srinagar news"

કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: 4.8ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં સોમવારે વહેલી સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીર ખીણના બડગામ જિલ્લામાં હોવાથી તેની અસર દૂર-દૂર સુધી અનુભવાઈ હતી અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ જણાવ્યું […]

શ્રીનગરના શિતલ નાથ મંદિરના પ્રવેશદ્વાર 31 વર્ષ બાદ ખુલ્યા, મંત્રોચ્ચારથી મંદિર ગૂંજી ઉઠ્યું

જમ્મૂ કાશ્મીરમાં હાલાત જલ્દી બદલાઇ રહ્યા છે તેનું સાક્ષી જૂનુ શિતલનાથ મંદિર બન્યું છે 31 વર્ષથી બંધ મંદિરના દ્વારા ફરી ભક્તો માટે ખોલવામાં આવ્યા શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે અને હાલાત ઘણા બદલાઇ ગયા છે. જેનો પુરાવો શિતલનાથ મંદિર આપે છે. આ મંદિર છેલ્લા 31 વર્ષથી બંધ હતું જે ગઇ કાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code