1. Home
  2. Tag "srinagar"

જમ્મુ-કાશ્મીરમાં સવારથી શરુ થયેલી અથડામણમાં સેનાને મળી સફળતાઃ 2 આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા અથડામણમાં 2 આતંકીઓના મોત શ્રીનગરઃ-  જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આજે વહેલી સલવારથી જ સેના અને આતંકીો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.સવારથી શરુ થયેલા  આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે તાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઢંક કરાયા છે જો કે હાલ આ  માર્યા ગયેલા આતંકીઓની કોઈ ઓળખ થઈ નથી. આ સાથે જ સુરક્ષા દળોને સ્થળ પરથી […]

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઢેર – સુરક્ષામાં કરાયો વધારો

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ બે આતંકીઓ ઢેર – સુરક્ષા વધારાઈ   શ્રીનગરઃ-જમ્મુ કાશ્મીરના ઘણ વિસ્તારોમાં આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોઈ છે જો કે સેનાના જવાનો આકતંકીઓને સફળ થવા દેતા નથી ત્યારે ફરી એક વખત આજ રોજ  શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આતંકીઓની ભાળ […]

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડી વધી, શ્રીનગરમાં તાપમાન -3 ડિગ્રી નોધાયું

જમ્મું કાશ્મીરમાં ઠંડીનો ચમકારો તાપમાનનો પારો -3 એ પહોંચ્યો હજુ વધારે ઠંડી પડવાની સંભાવના શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનનો પારો નીચે ગગડ્યો છે જેના કારણે ત્યાં -3 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આ બાબતે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કાશ્મીરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નીચે રહેવાનું ચાલુ છે. જો કે ઠડીમાં […]

શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ

NIA દ્વારા વિવિધ વિસ્તારમાં પડાયા દરોડા માનવઅધિકાર કાર્યકરના ઘર અને ઓફિસે તપાસ NIA ની તપાસમાં ખુલાસા થવાની શકયતા છે દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદી પ્રવૃતિ માટે આર્થિક મદદ કરનારા દેશદ્રોહી તત્વોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન નેસનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનઆઈએની […]

શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]

કાશ્મીરમાં NIAના ધામાઃ બારામુલા અને શ્રીનગરમાં દરોડાની કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો તથા સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃતિ આચરનારા તત્વો સામે કવાયત તેજ બનાવી છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સીએ બારામુલાક અને શ્રીનગરમાં દરોડા પાંડ્યાં હતા. સોપોરની હૈદર કૉલોનીમાં રાશિદ મુઝફ્ફર ગની પુત્ર મુઝફ્ફર અહેમફ ગની અને ઉમર અયૂબ ડાર પુત્ર મોહમ્મદ અયૂબ ડારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર ,અન્ય એક આતંકી ફરાર

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ એક આતંકી ઠાર અન્ય એક આતંકી થયો ફરાક જમ્મુ કાશ્મીરમાં વિતેલી રાતે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ લશ્કરનો એક આતંકી ઠાર મરાયો   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નજર મંડળાયેલી રહે છે, અવારનવરા અહીંની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા થયા બાદ […]

પાકિસ્તાન નહીં સુધરેઃ શ્રીનગરથી માત્ર 155 km દુર સ્કર્દૂ એરબેઝ ઉપર બનાવ્યો બીજો રન-વે, યુદ્ધ વિમાનો તૈનાત કર્યાં

દિલ્હીઃ ચીનએ નિયંત્રણ રેખા એલએસી પર સૈન્યની ગતિવિધી તેજ બનાવી છે. પાકિસ્તાન પણ શ્રી નગરથી માત્ર 155 કિમી દૂર સ્કર્દૂ એરબેઝને અપગ્રેડ કરવામાં લાગ્યું છે. હાલમાં જ સેટેલાઈટનો ફોટો સામે આવ્યો છે. પાકિસ્તાનના આ એરપેઝ ઉપર બીજો રન-વે બનાવાની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન આ એરબેઝ પર જીએફ-17 યુદ્ધ વિમાનોને તૈનાત કરવામાં […]

શ્રીનગરઃ ક્રિકેટ રમતા આતંકીઓને SOGએ ઘેરી લેતા થયો ધાણીફુટ ગોળીબાર, 2 આતંકી ઠાર મરાયાં

દિલ્હીઃ ફિલ્મી સ્ટાઈલમાં એસઓજીના દસ કમાન્ડોએ સાદા કપડાંમાં શ્રીનગરના આલૂચિબાગ ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચેલા ટીઆરએફના આકા અબ્બાસ શેખ અને તેના સાગરિત સાકિબ મંજૂરને ઘેરી લઈને બંનેને ઠાર માર્યાં હતા. અબ્લાસ આતંકવાદીઓની ટોપ-10ની યાદીમાં સામેલ હતો. બંને લાંબા સમયથી પોલીસના રડારમાં હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હતા. બંને આતંકવાદીઓ અનેક નાગરિકોની […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આતંકીઓ એ ગ્રેનેડ વડે હુમલો કર્યો, એક જવાન ઘાયલ

 શ્રીનગરમાં વિતેલી સાંજે આતંકીઓએ ગ્રેનેડ વડે કર્યો હુમલો આ હુમલામાં આક જનાવ  શહીદ શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી આતંકીઓ દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે શ્રીનગર જિલ્લાના સનત નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર ગ્રેનેડ વડે વિતેલા દિવસની રાતે 9 વાગ્યે આસપાસ હુમલો કર્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code