1. Home
  2. Tag "srinagar"

શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો સાંજના સમયે બની ઘટના સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ […]

કાશ્મીરમાં NIAના ધામાઃ બારામુલા અને શ્રીનગરમાં દરોડાની કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો તથા સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃતિ આચરનારા તત્વો સામે કવાયત તેજ બનાવી છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સીએ બારામુલાક અને શ્રીનગરમાં દરોડા પાંડ્યાં હતા. સોપોરની હૈદર કૉલોનીમાં રાશિદ મુઝફ્ફર ગની પુત્ર મુઝફ્ફર અહેમફ ગની અને ઉમર અયૂબ ડાર પુત્ર મોહમ્મદ અયૂબ ડારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર ,અન્ય એક આતંકી ફરાર

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ એક આતંકી ઠાર અન્ય એક આતંકી થયો ફરાક જમ્મુ કાશ્મીરમાં વિતેલી રાતે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ લશ્કરનો એક આતંકી ઠાર મરાયો   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નજર મંડળાયેલી રહે છે, અવારનવરા અહીંની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા થયા બાદ […]

પાકિસ્તાન નહીં સુધરેઃ શ્રીનગરથી માત્ર 155 km દુર સ્કર્દૂ એરબેઝ ઉપર બનાવ્યો બીજો રન-વે, યુદ્ધ વિમાનો તૈનાત કર્યાં

દિલ્હીઃ ચીનએ નિયંત્રણ રેખા એલએસી પર સૈન્યની ગતિવિધી તેજ બનાવી છે. પાકિસ્તાન પણ શ્રી નગરથી માત્ર 155 કિમી દૂર સ્કર્દૂ એરબેઝને અપગ્રેડ કરવામાં લાગ્યું છે. હાલમાં જ સેટેલાઈટનો ફોટો સામે આવ્યો છે. પાકિસ્તાનના આ એરપેઝ ઉપર બીજો રન-વે બનાવાની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન આ એરબેઝ પર જીએફ-17 યુદ્ધ વિમાનોને તૈનાત કરવામાં […]

શ્રીનગરઃ ક્રિકેટ રમતા આતંકીઓને SOGએ ઘેરી લેતા થયો ધાણીફુટ ગોળીબાર, 2 આતંકી ઠાર મરાયાં

દિલ્હીઃ ફિલ્મી સ્ટાઈલમાં એસઓજીના દસ કમાન્ડોએ સાદા કપડાંમાં શ્રીનગરના આલૂચિબાગ ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચેલા ટીઆરએફના આકા અબ્બાસ શેખ અને તેના સાગરિત સાકિબ મંજૂરને ઘેરી લઈને બંનેને ઠાર માર્યાં હતા. અબ્લાસ આતંકવાદીઓની ટોપ-10ની યાદીમાં સામેલ હતો. બંને લાંબા સમયથી પોલીસના રડારમાં હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હતા. બંને આતંકવાદીઓ અનેક નાગરિકોની […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આતંકીઓ એ ગ્રેનેડ વડે હુમલો કર્યો, એક જવાન ઘાયલ

 શ્રીનગરમાં વિતેલી સાંજે આતંકીઓએ ગ્રેનેડ વડે કર્યો હુમલો આ હુમલામાં આક જનાવ  શહીદ શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી આતંકીઓ દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે શ્રીનગર જિલ્લાના સનત નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર ગ્રેનેડ વડે વિતેલા દિવસની રાતે 9 વાગ્યે આસપાસ હુમલો કર્યો હતો. આ […]

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત જામિયા મસ્જીદ પાસે  બ્લાસ્ટ,સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને શોધવાની કવાયત હાથ ઘરાઈ

શ્રીનગરની જામિયા મસ્જીદ પાસે બોમ્બ બ્લાસ્ટ કોઈ જાનહાની નહી ઈઆઈડી  બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આંતકીઓએ હુમલા બાગ ગ્રેનેડ પણ ફેંક્યા   શ્રીનગરઃ આજ રોજ ગુરુવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જો કે  તેમાં કોઈ નુકસાન થયું નથી. ત્યારે હવે આ હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી […]

શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 2 આતંકીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી સફળતા સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ બે આંતકીઓને કર્યા ઢેર શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હજી પણ બંને તરફથી ગોળીબાર શરૂ છે. માહિતીના આધારે, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે શ્રીનગરના દાનમાર વિસ્તારની આલમદાર કોલોનીમાં સર્ચ ઓપરેશન દરમિયાન […]

અમરનાથ યાત્રાઃ- 24 જુનના રોજ બાબા બર્ફાનીની ગુફામાં પ્રથમ પૂજા કરાશે,શ્રદ્ધાળુંઓ જોઈ શકશે લાઈવ પ્રસારણ 

અમરનાથ યાત્રાનો ઔપચારિક રીતે 24 જૂનથી આરંભ ગુરુવારના રોજ બાબા બર્ફાનીની ગુફામાં થશે પ્રથમ પૂજા   શ્રીનગરઃ- દેશમાં અરનાથ યાત્રા ખૂબ જ પ્રચલીત છે, જો કે આ વર્ષ દરમિયાન અને વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોનાના કહેરને કારણે આ યાત્રા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે શ્રી અમરનાથ યાત્રા માટે 24 જૂને પવિત્ર ગુફામાં વૈદિક જાપ […]

શ્રીનગરના ખાનમોહમાં સુરક્ષા દળોએ એન્ટકાઉન્ટરમાં બે આતંકવાદીઓને માર્યાં ઠાર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું, જેમાં સુરક્ષા દળો સાથે વહેલી સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સંગઠન અલ-બદ્ર આતંકી સંગઠનનાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code