12માં ધોરણની પરીક્ષા ક્યારે લેવાશે, જાણો મુખ્યપ્રધાને શું કહ્યું
ગાંધીનગર: ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ 12ની પરીક્ષા ક્યારે લેવી તે અંગે સરકારના નિર્ણયની આતુરતાથી રાહ જોવાતી હતી, ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ ધોરણ દસમાં પરીક્ષા […]