સુરેન્દ્રનગરના ST બસ ડેપોમાં પીવાના પાણીની સુવિધા નથી, ગરમીમાં પંખા વિના શેકાતા પ્રવાસીઓ
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં એસટી નિગમ દ્વારા મહાનગરોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદ્યત્તન એરપોર્ટ જેવા બસ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ નાના શહેરોમાં તો ઘણાબધા એસટી બસ સ્ટેન્ડ એવા છે. કે, પ્રવાસીઓ માટે પુરતી સુવિધા પણ નથી. જેમાં સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા પણ નથી. અસહ્ય ગરમીમાં પ્રવાસીઓને પાણી લેવા બસસ્ટેન્ડની બહાર […]