1. Home
  2. Tag "ST BUS"

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

માર્ગો ઉપર 2300 બસો દોડાવાઈ 8 હજારથી વધારે ટ્રીયનું આયોજન લાખો પ્રવાસીઓએ કર્યો એસટીમાં પ્રવાસ અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના […]

દિવાળીના તહેવારોમાં એસ.ટી.નિગમ 2300થી વધારે બસો માર્ગો ઉપર દોડાવાશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેમજ દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે, દિવાળીના તહેવારમાં લોકોને પરિવહનની સમસ્યાનો સામનો ના કરતો પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારોમાં 2300થી વધારે બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને […]

એસ ટી બસના 50 ટકા મુસાફરો ટિકિટ ઓનલાઈન બુક કરાવી રહ્યા છે, પણ તંત્રને કોઈ રસ નથી

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના જમાનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતુ જાય છે. હવે તો એસટી બસમાં પણ સરેરાશ 50 ટકા મુસાફરો ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. ટિકિટ બુક કર્યા પછી ડ્રાઇવર કે કન્ડક્ટરનો ફોન નંબર પણ ટિકિટમાં આપવામાં આવતો ન હોવાથી બસ સમયસર ન આવે અથવા તો કેન્સલ થાય તેવી સ્થિતિમાં મુસાફરો કલાકો સુધી રઝળપાટ […]

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 20થી વધુ ગામોમાં આજે પણ એસટી બસની કોઈ સુવિધા નથી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીથી સાત કિ.મી. દુર આવેલા સડલા સહિતના તાલુકાના વીસથી વધુ ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચિત છે. વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરીને બહારગામ જવું પડે છે. એસટી બસ શરૂ કરવા માટે ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પણ એસટી બસ શરૂ […]

વેરાવળમાં અપડાઉન કરતા વિદ્યાર્થીએ એસટી બસના પ્રશ્ને હોબાળો મચાવ્યો,

સોમનાથઃ વેરાવળ સોમનાથ પંથકમાં એસટી બસના અનિયમિત રૂટો અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સ્ટોપો ઉપર બસ ઊભી ન રહેતી હોવાને કારણે ભણવા માટે ગામડાંઓથી વેરાવળ આવતા અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તેથી વેરાવળ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને એસટી બસોને ડેપોની પ્રવેશતી અટકાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્ટાફએ દોડી […]

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં એક હજાર એસટી બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં […]

રાજકોટ ડિવિઝનની વિવિધ રૂટ્સની એસટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા 29 લોકો પકડાયાં

રાજકોટઃ એસટી બસમાં ટિકિટ લીધા વિના મુલાફરી કરનારા મુસાફરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ ડિવિઝનની જુદા જુદા રૂટ્સ પર દોડતી એસટી બસોમાં ટિકિટ લીધા વિના 29 મુસાફરોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ કમાણી કરી આપતા કમાઉ દિકરા સમાન રાજકોટ […]

તળાજા પથંકમાં એસટી બસની અપુરતી સુવિધાથી વિદ્યાર્થીઓ છકડા-રિક્ષામાં મુસાફરી કરવા મજબુર

ભાવનગરઃ આઝાદીના વર્ષો બાદ પણ ઘણાબધા ગામડાંમાં જાહેર પરિવહનની પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘણાબધા ગામોમાં એસટી બસની પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડો-રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તાલુકાના ગાંમડામાં હાઈસ્કુલની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને તાલુકા મથકે ભણવા આવવું પડે છે. પરંતુ એસ ટી બસની કોઈ સુવિધા ન […]

અમદાવાદમાં લાલ દરવાજા નહેરૂબ્રીજ નજીક એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયો હતો. એક દંપતી એક્ટિવા પર સવાર થઈને લાલ દરવાજા તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું . જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળાં […]

ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારોને કારણે ઘણાબધા લોકોએ પોતાના વાહનોને છોડીને એસટી બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. સાથે જ ઉનાળાનું વેકેશન હોવાથી એસટી બસોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. રાજ્યમાં ઉનાળું વેકેશન ઉપરાંત લગ્નગાળાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code