1. Home
  2. Tag "ST BUS"

રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે ST નિગમ દ્વારા વિશેષ આયોજન

અમદાવાદઃ ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC રાજ્યમાં દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરશે. ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર […]

ઉપલેટા નજીક એસટી બસ રિવર્સમાં લેતા પુલની દીવાલ તોડીને નાળામાં ખાબકતા રહી ગઈ

રાજકોટઃ ઉપલેટા નજીક આજે એસટી બસનો અકસ્માત સર્જાતા સદનસિબે રહી ગયો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા રહી ગઈ હતી. […]

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે એસટી બસમાં આગ ભભૂકી ઊઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે  એક એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભારે અફરાતફરી મચી હતી. જોતજોતામાં સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એસટી બસમાં લાગેલા આગનું કારણ જાણવા મળ્યું નથી. ગોધરા એસટી ડેપોની એક એસટી બસ નંબર GJ 18 Z 2776 […]

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

માર્ગો ઉપર 2300 બસો દોડાવાઈ 8 હજારથી વધારે ટ્રીયનું આયોજન લાખો પ્રવાસીઓએ કર્યો એસટીમાં પ્રવાસ અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના […]

દિવાળીના તહેવારોમાં એસ.ટી.નિગમ 2300થી વધારે બસો માર્ગો ઉપર દોડાવાશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેમજ દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે, દિવાળીના તહેવારમાં લોકોને પરિવહનની સમસ્યાનો સામનો ના કરતો પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારોમાં 2300થી વધારે બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને […]

એસ ટી બસના 50 ટકા મુસાફરો ટિકિટ ઓનલાઈન બુક કરાવી રહ્યા છે, પણ તંત્રને કોઈ રસ નથી

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના જમાનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતુ જાય છે. હવે તો એસટી બસમાં પણ સરેરાશ 50 ટકા મુસાફરો ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. ટિકિટ બુક કર્યા પછી ડ્રાઇવર કે કન્ડક્ટરનો ફોન નંબર પણ ટિકિટમાં આપવામાં આવતો ન હોવાથી બસ સમયસર ન આવે અથવા તો કેન્સલ થાય તેવી સ્થિતિમાં મુસાફરો કલાકો સુધી રઝળપાટ […]

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 20થી વધુ ગામોમાં આજે પણ એસટી બસની કોઈ સુવિધા નથી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીથી સાત કિ.મી. દુર આવેલા સડલા સહિતના તાલુકાના વીસથી વધુ ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચિત છે. વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરીને બહારગામ જવું પડે છે. એસટી બસ શરૂ કરવા માટે ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પણ એસટી બસ શરૂ […]

વેરાવળમાં અપડાઉન કરતા વિદ્યાર્થીએ એસટી બસના પ્રશ્ને હોબાળો મચાવ્યો,

સોમનાથઃ વેરાવળ સોમનાથ પંથકમાં એસટી બસના અનિયમિત રૂટો અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સ્ટોપો ઉપર બસ ઊભી ન રહેતી હોવાને કારણે ભણવા માટે ગામડાંઓથી વેરાવળ આવતા અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તેથી વેરાવળ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને એસટી બસોને ડેપોની પ્રવેશતી અટકાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્ટાફએ દોડી […]

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં એક હજાર એસટી બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં […]

રાજકોટ ડિવિઝનની વિવિધ રૂટ્સની એસટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા 29 લોકો પકડાયાં

રાજકોટઃ એસટી બસમાં ટિકિટ લીધા વિના મુલાફરી કરનારા મુસાફરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ ડિવિઝનની જુદા જુદા રૂટ્સ પર દોડતી એસટી બસોમાં ટિકિટ લીધા વિના 29 મુસાફરોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ કમાણી કરી આપતા કમાઉ દિકરા સમાન રાજકોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code