1. Home
  2. Tag "ST BUS"

અમદાવાદ-દીયોદર જતી એસ.ટી બસમાં મધરાતે ડીઝલ ખુટતા 40 મુસાફરો રઝળ્યાં

પાટણઃ એસટી બસમાં મુસાફરી કરતા હોય ત્યારે મધરાતે વેરાન રસ્તા પર બસ ઊભી રાખીને બસનો ડ્રાઈવર કહે કે, બસમાં ડિઝલ નથી. બસ હવે આગળ નહીં જાય ત્યારે પ્રવાસીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે. પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવો બનાવ બન્યો હતો.  જિલ્લાનાં સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવના રસ્તા પર મોડી રાત્રે પસાર થતી અમદાવાદ- દિયોદર […]

ગુજરાતઃ પ્રદુષણ અટકાવવા માટે એસટી નિગમ ઇ-બસની સાથે LNG બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (એસટી નિગમ)એક પાયલોટ પ્રોજેકટ હેઠળ ડિઝલ બસોને  એલએનજીમાં ટ્રાન્સફર કરવાની વિચારી રહી છે. તેમજ ત્રણેય બસ પણ એલએનજીમાં ફેરવવા માટે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)ને આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદુષણને અટકાવવા માટે એસટી નિગમ […]

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ, મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી, ટિકીટ 16 રૂપિયા

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ  મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી  16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે રાજકોટ :કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને સૌપ્રથમ એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ સુધી દર્દીઓ પહોંચી શકે તે માટે એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી […]

ગુજરાત એસ.ટી.નિગમને હોળીના તહેવારમાં રૂ. 3.76 કરોડની આવક

અમદાવાદઃ હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન પાંચ દિવસના સમયગાળામાં એસટીને લગભગ 3.76 કરોડની આવક થઈ હતી. ગયા વર્ષે આ તહેવારમાં લગભગ બે કરોડની આવક થઈ હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે આવકમાં નોંધયાત્ર વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોળી અને દિવાળીના તહેવાર સમયે એસ.ટી.નિગમ વધારાની બસોનું સંચાલન […]

રાજુલા તાલુકાના ચાર ગામોને વર્ષો બાદ પણ હજુ એસટી બસની સુવિધા મળી નથી

અમરેલીઃ રાજ્યમાં ઘણાબધા અંતરિયાળ ગામો એવા છે કે, તેમને હજુ સુધી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. જેમાં જાહેર પરિવહનની સેવા એવી એસટી બસની સુવિધા ન મળતા લોકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.ગુજરાત સરકાર ભલે કહે એસટી હમારી હાથ ઉંચો કરો અને એસટી બસમાં બેસો પરંતુ અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ડના 4 ગામો […]

એસટીની 1668 બસનું ચેકિંગ, અનિયમિતાના 85 કેસ, 6 પ્રવાસી ટિકિટ વિના પકડાયાં

રાજકોટઃ રાજ્યમાં એક સમયે એસટી બસમાં પ્રવાસીઓમાં સરેરાશ ઘટાડો થયા બાદ હવે પ્રવાસીઓની સંખ્યામાં સારોએવો વધરો થતાં એસટી નિગમની આવકમાં પણ વધારો થયો છે. એસટી બસમાં પ્રવાસીઓને સારીએવી સુવિધા મળી રહે તે માટે નિયમોનું યાગ્યરીતે પાલન થાય છે કેમ, તેમજ ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓને પકડવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ઙરવામાં આવી […]

ગુજરાતમાં નવી એક હજાર બસો ખરીદવા માટે સરકારે આપી મંજૂરી

આધુનિક સુવિધાઓ ધરાવતી બસ ખરીદાશે કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અંગે થઈ ચર્ચા અમદાવાદઃ ગુજરાતમાં પરિવહન માટે એસટી બસ દોડાવવામાં આવે છે. રાજ્યના તમામ ગામોને એસટી બસની સુવિધા સાથે જોડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વધારે એક હજાર બસ ખદીરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી […]

રાજકોટના ગોંડલ નજીક એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 5ના મોત

માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓ થયા ઘાયલ કારનું ટાયર ફાયતા અકસ્માત સર્જાયાની શકયતા પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી કાર રાજકોટથી ગોંડલ જતી હતી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં એસટી બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. […]

ST બસમાં 21 દિવસમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરતા નિગમને 1.31 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાના કાળ બાદ  એસટી બસમાં ટ્રાફિક વધતા કરોડોની ખોટ કરતું એસટી નિગમ ખોટના ખાડાંમાંથી બહાર નિકળી રહ્યું છે.લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી […]

ડીસા નજીક એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

પાલનપુર:  ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત  નિપજ્યા હતા. મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને ટ્રેકટર પર પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code