1. Home
  2. Tag "ST BUS"

દિવાળીનો તહેવારઃ રાજ્યભરમાં એસટી વિભાગે દોડાવી વધારાની બસો

અમદાવાદઃ ગુજરાતમાં આજથી દિવાળીના સપરમાં દિવાસોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. બીજી તરફ વતન જવા માટે શ્રમજીવીઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને પગલે એસટી, ટ્રાવેલ્સ બસ અને ટ્રેનમાં પ્રવાસીઓનો ભારે ધસારો તોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 1500થી વધારે એસટી બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. […]

ગુજરાત એસટી વિભાગ તહેવારોમાં 600 વધારાની ખાસ બસો દોડાવશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ પહેલાની જેમ ધમધમતી થઈ ગઈ છે. એસટી બસોમાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. તહેવારો શરૂ થતાં મુસાફરો માટે એસ.ટી નિગમે મોટાભાગના સ્થળો પર ટ્રીપો વધારી દીધી છે.  શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર રહેશે. ત્યારે આવા સમયે લોકો બહાર જવાનું […]

રોજગાર દિવસ: એસ.ટી.નાં 2250 ડ્રાઇવરોને તા.6ઠ્ઠીએ ભરતીનાં ઓર્ડરો અપાશે

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ ચાલુ સપ્તાહ દરમિયાન ડ્રાઇવરોની ભરતી અને નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ તેમજ નવી બસોનું પણ લોકાર્પણનાં કાર્યક્રમો યોજાશે. તેમ એસ.ટી. વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  રાજયનાં એસ.ટી. વિભાગનાં રાજકોટ સહિતના […]

રાજકોટ નજીક કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકો પારૂલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ […]

સંખેડા નજીક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

છોટાઉદેપુરઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગત મોડી રાત્રે સંખેડા નજીક એસટી બસ અને કાર વચ્ચે અતસ્માત સર્જાતા ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારનો ગુંચ઼ડો વળી ગયો હતો. અને કારના પતરા કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ છોટા ઉદેપુરના સંખેડા પાસે મોડી રાત્રે અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. એસટી બસ […]

એસટી, રેલવેની જેમ હવે વિમાની મુસાફરોમાં પણ વધારો થતાં એરપોર્ટ ધમધમવા લાગ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. સાથે.રોજગાર-ધંધા રાબેતા મુજબ બનતા જાહેર પરિવહન સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. એસટી, રેલવેની જેમ હવે વિમાની સેવાઓમાં પણ હવે ટ્રાફિક વધી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી […]

ગુજરાત એસ.ટી. નિગમમાં ડ્રાઇવર-કંડકટરની 11311 ખાલી જગ્યા હોવા છતા ભરતી કરાતી નથી

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા એસટી નિગમની હાલત કફોડી બની છે. એક બાજુ એસટી નિગમની ખોટ વધી રહી છે, બીજીબાજુ એસટીમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે સટી બસના સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. અગાઉ ડ્રાઈવરોની ભરતી માટેના ઈન્ટરવ્યુ પણ લેવાય ગયા છે પરંતુ કોઈ કારણોસર તેમને નિયુક્તિ આપવામાં આવતી નથી. […]

રાત્રિ કફર્યુમાંથી એસ.ટી.ને મુક્તિ મળી જતાં વહેલી સવારના રૂટની બસો દોડવા લાગી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. હવે 18 શહેરોમાં જ રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં છે. બીજીબાજુ સરકાર દ્વારા પરિવહન સહિતના તમામ ક્ષેત્રમાં છૂટછાટો વધારવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા રાજ્યની તમામ એસ.ટી.બસોને રાત્રિ કરફ્યુમાં મુક્તિ આપતો નિર્ણય લીધા બાદ રાજકોટથી અનેક રૂટની […]

એસટી બસોને નાઈટ કર્ફ્યુમાંથી મળી મુક્તિ, રાજ્યમાં એક દિવસમાં નોંધાયા 100થી ઓછા કેસ

એસટી બસોને નાઈટ કર્ફ્યુમાંથી મુક્તિ રાજ્યમાં 100થી ઓછા કેસ નોંધાયા કોરોનાના કેસ ઘટતા છૂટછાટ મળી અમદાવાદ : ગુજરાતમાં કોરોનના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 100થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સરકાર પણ વ્યવસાયને લગતી રાહતો આપવાનું શરૂ કર્યું છે. આવા સમયમાં ગુજરાતમાં એસ.ટી. બસોને નાઇટ કર્ફયુમાંથી મુક્તિ આપમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code