1. Home
  2. Tag "ST BUS"

એસ.ટી.ના કર્મચારીઓને 30 જૂન સુધી વેક્સિન લેવા સૂચના પણ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવે વેપારીઓ તેમજ જાહેર સેવાના કર્મચારીઓ માટે ફરજિયાત વેક્સિન માટે સુચના આપવામાં આવી છે. તા.21 જૂનથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાઈ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનના ડોઝ ખૂટી પડતાં રસીકરણ કેન્દ્રો […]

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને જુલાઇ-2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવા રજૂઆત

અમદાવાદઃ દુજરાત એસટી નિગમના કર્મચારીઓ ઘણા વખતથી અન્યાયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવાની માગણી કરવામાં આવી હતી તે સરકારે હજુ સ્વાકારી નથી. હવે એસટી નિગમના કર્મચારીઓને 5 ટકા મોંઘવારી ભથ્થુ અને એરિયર્સનો લાભ આપવા  કર્મચારીઓના ત્રણેય મહામંડળોના પ્રમુખોએ માંગણી સાથે અગ્રસચિવને રજુઆત કરી છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને 5 ટકા […]

કોરોનાના કેસ ઘટતા હવે એસટી બસ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ બન્યો

રાજકોટઃ કોરોનાને લીધે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા ‘તાઉતે’ વાવાઝોડાના કારણે એસ.ટી. બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજકોટ એસ.ટી. ડેપોમાં પહેલા 180 રૂટ શરૂ હતા હવે વધારીને 250 રૂટની બસ શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે જે રૂટ્સ બંધ કરાયા હતા તે પણ હવે રસ્તા કલીયર થઇ ગયા બાદ શરૂ કરવામાં આવ્યા છે. સાથે […]

તાઉ-તે વાવાઝોડાની અસર એસ.ટી સેવા પરઃ- સમગ્ર રાજ્યમાં એસ.ટી પરિવહન સેવા ખોરવાય

તાઉ તે ના કારણે બસ સેવા ખોરવાય વિતેલા વિદસ દરમિયાન કેટલા રુટો બંધ કરાયા આગામી સૂચના ન મળે ત્યા સુધી રૂટ બંધ રાખવાના આદેશ અમદાવાદઃ-સમગ્ર રાજ્યમાં છેલ્લા 2  દિવસથી તાઉ-તે વાવાઝોડાએ કહેકર મચાવ્યો છે, આ વાવાઝાડોના કારણે રસ્તાઓ પર મોટા મોટા બેનરો તૂટી પડ્યા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ઢળી પડતા માર્ગ રોકાઈ ગયા છે, […]

કોરોનાની અસરઃ રાજકોટ એસ.ટી. ડિવિઝને 200થી વધારે રૂટની બસો કરી રદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્થાનિક સ્તરે નાના ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા રાજકોટની 205 રૂટની એસ.ટી બસો રદ કરી દેવામાં આવી છે. લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં હોય ત્યારે એસ.ટી બસોમાં […]

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને એસટી દ્વારા દોડાવાશે વધારે બસો

અમદાવાદઃ ગુજરાતના હોળી-ધૂળેટીની ધાર્મિક માહોલની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો હોળી-ધૂળેટીની ઉજવણી કરવા પોતાના ગામ જઈ રહ્યાં હોવાથી એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારે બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી બસમાં મુસાફરી […]

એસટી વિભાગનો મહત્વનો નિર્ણય -રાત્રીના 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં બસ નહી પ્રવેશે

એસટી બસોને 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી નોએન્ટ્રી એસટી વિભાગે આપી જાણકારી અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધવાથી અનેક સખ્ત પગલા લેવામાં આવી રહ્યા છએ જે પ્રમાણે ગુજરાતના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે, આ જાહેરાત થતાની સાથે જ એસટી વિભઆગે પણ એક ખાસ નિર્ણય લીધો છે. સમગ્ર ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને […]

ગુજરાત ST બસને ત્રીજી વખત સલામત બસ સેવા માટે પુરસ્કાર એનાયત- 18 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે અપાશે

 ST બસને ત્રીજી વખત સલામત બસ સેવા માટે પુરસ્કાર એનાયત  18 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અપાશે દિલ્હીઃ-એસટી અમારી સલામત સવારી, આ વાક્ય આપણે ગુજરાતની તમામ એસચટી બસો પર લખેલું જોયું છે, અને ખરા અરેથમાં આ વાક્ય સતત ત્રીજી વખત સાચુ પણ સાબિત થયું છે, કારણે કે ગુજરાતના ST કોર્પોરેશન દ્રારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code