1. Home
  2. Tag "state-of-the-art ships"

ભારતીય નૌકાદળને અત્યાધુનિક જહાજો ‘સુરત’ અને ‘નીલગીરી’ મળ્યા

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે તેની તાકાતને વધુ વધારતા તેના કાફલામાં બે અત્યાધુનિક યુદ્ધ જહાજો, ‘સુરત’ અને ‘નીલગીરી’ સામેલ કર્યા છે. આ બંને જહાજો આધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે અને પરંપરાગત અને બિનપરંપરાગત જોખમોનો સામનો કરવામાં સક્ષમ છે. ‘સુરત’ એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર શ્રેણીનું ચોથું અને છેલ્લું જહાજ છે. અગાઉ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code