1. Home
  2. Tag "statue of unity"

જન્માષ્ટમીના તહેવારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

સ્ટેચ્યુ ઓફ યુનિટીની હોટલો અને ટેન્ટસિટીમાં નો વેકન્સી, જન્માષ્ટમીના પર્વમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા, ત્રણ દિવસની રજાઓમાં દોઢ લાખ કરતા વધુ પ્રવાસીઓનો જમાવડો અમદાવાદઃ જન્માષ્ટમી પર્વના તહેવારોની રજાઓમાં રાજ્યના દરેક ફરવા લાયક સ્થળોએ તેમજ ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગઈકાલે જન્માષ્ટમીના પર્વમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ […]

સ્ટેચ્યુ ઓફ યનિટીને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા વિકાસના કામો હાથ ધરાશે

ગાંધીનગરમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક મળી, SOU નજીક ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ – વોક-વે અને પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકાશે, SOUના નિભાવ, જાળવણી અને ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા વ્યવસ્થા તંત્ર ઊભું કરાશે ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડી પાડવામાં આવી છે.સ્થાનિકોની દુકાનનો વર્ષોથી હતી જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી છે.આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નર્મદા નિગમની જગ્યા માં વર્ષો થી અહીંયાના સ્થાનિક લોકો […]

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર રોશનીથી ઝળહળી ઊઠ્યુ, મોદી આજે સાંજે કેવડિયા પહોંચશે

સરદાર પટેલની જન્મ જ્યંતી નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે, કેવડિયામાં વડાપ્રધાન મોદી 280 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે, નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન અમદાવાદઃ સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં […]

વિકાસ સપ્તાહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોશનીથી દીપી ઊઠ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા, રંગબેરંગી રોશની નિહાળીને પ્રવાસીઓ અભિભૂત બન્યા, એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ કર્યો અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી : રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ નવરાત્રીનું આયોજન

અમદાવાદઃ મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણીમાંછી એકતા નગર પણ બાકાત નથી.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શક્તિ પર્વ શુભ નવરાત્રીનું રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર તા. ૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ ના રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે, સમગ્ર આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા રામ સુતારે કર્યા સરદાર સાહેબના દર્શન

અમદાવાદઃ પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ ૯૩ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો, વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલા શ્રી રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ ના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંકડો બે કરોડને પાર

અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારત દેશ જ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત બની રહ્યું છે. દેશ-વિદેશના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code