1. Home
  2. Tag "statue of unity"

સરદાર પટેલ ન હોત તો ભારતનો આ નકશો પણ અસ્તિત્વમાં ન હોતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યુનિટી રનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શપથ પણ લીધા હતા. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે દરેકે સંકલ્પ લેવો પડશે કે ભારત વિશ્વમાં સૌથી આગળ રહે. “જો સરદાર ન હોત તો આજે ન […]

PM નરેન્દ્ર મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 196 કરોડના વિકાસ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત કરશે

અમદાવાદઃ  ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં  31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરવામાં આવે છે.વર્ષ 2014થી ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.  ત્યારે સરદાર પટેલ જયંતી નિમિત્તે આજે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર […]

વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી એકતા પરેડનું નિરીક્ષણ કરશે

ગાંધીનગરઃ  સરદાર પટેલ જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લશે. જ્યાં  વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતાનગરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ માટે આજે તા. 26મીને ગુરૂવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના ટેન્ટ સિટી ખાતે વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં વેસ્ટર્ન રીજીયનના સરકારી, ખાનગી તથા ડીમ યુનિવર્સિટીના કુલપતિઓ અને ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. નર્મદા જિલ્લાના કેવડીયામાં […]

ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી

રાજપીપલા : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી ઓક્ટોબરે ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ યોજાશે

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 26મી ઓક્ટોબરના રોજ ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ’ કોન્ફરન્સનું […]

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

અમદાવાદઃ પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રોફીને અવકાશની […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2જી સપ્ટેમ્બરથી એક સપ્તાહ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ પ્રવાસીઓની સુરક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી CISFના સંયુક્ત ઉપક્રમે આજે સોમવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતે વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક શંકાસ્પદ બેગ મળવાથી ફેલાયેલી અફવાના કારણે સ્ટેચ્યુ પરિસરમાં અંદર વિવિધ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા છેલ્લા પાંચ વર્ષમાં દોઢ કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

રાજપીપીળાઃ  માત્ર ગુજરાત જ નહી પણ દેશના પ્રવાસન સ્થળોમાં મહત્વના ડેસ્ટીનેશન બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજારાને માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં પણ ફરવા માટેના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. પ્રવાસીઓ માટે હોટલો. અને ટેન્ટસિટી પણ બનાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દોઢ કરોડ જેટલા પ્રવાસીઓએ મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code